SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાનને પત્તન કહે છે. તાપસ લેકનાં નિવાસસ્થાનને આશ્રમ કહે છે. વણિક લેકે જ્યાં રહે છે તે નિગમ અને દેશને જનપદ કહે છે. તે સ્થાનને લૂટનારા તથા નષ્ટભ્રષ્ટ કરનારા તે લોકો “વિરચિયાઝ અદત્તાદાન–ચોરી કરવાને માટે દૃઢ નિશ્ચયી હોય છે. “છિન્નઢ ” તેમને જાતિ. કુળ આદિની સહેજ પણ લાજ રહેતી નથી. “વંહિમાચ” તેઓ સ્તુતિ કરનારાને પણ લૂંટી લે છે, અને ગાયને પણ ચોરી જાય છે “વાહનમ” તેમની જાતિ અતિ દારુણ હોય છે-ભયંકરમાં ભયંકર કૃત્ય કરતાં પણ તેમને સંકેચ થત નથી “નિક્રિયા” તેઓ સદા દયાહીન હોય છે, “જયં હૃiતિ” પિતાના સ્વજનોને પણ તેઓ મારી નાખે છે, “જેસં”િ ઘરની દિવાલોને પણ તેઓ “ઇતિ” ઘરની દિવાલને પણ તેઓ “જિંતિ” તોડી પાડે છે. “ગળવચઢાવે” બીજાએ અનામત થાપણ તરીકે મૂકેલ “ઘણધvyaડાયાબિ” ધન, ધાન્ય, સોનું, રૂપું, આદિ સંપત્તિને “દુતિ” પણ તેઓ હરી લે છે. “પરવાહે વાચા ” કારણ કે તે લેકે પરધનને ચોરવાના ત્યથી વિરક્ત હતા નથી, “બીજાનુ દ્રવ્ય તેને પૂછયા વિના નહીં લઉ” એ તેમને નિયમ હોતું નથી. “નિઘિશન” તેઓ સદા દયાભાવથી રહિત મતિવાળા હોય છે. “તદેવ ” એ જ પ્રમાણે કેટલાક લેકે “વિપતિ માલિક આદિ દ્વારા અર્પણ ન કરવામાં આવેલ ધન ધાન્યાદિની “તમાળા” શોધ કરતાં “શ્રીવાસુ” બધા લોકો સાથે વ્યવહાર માટેના દિવસ આદિ ગ્ય સમય અથવા મધ્ય રાત્રિ આદિ અકાલે અગ્ય સમયે “ સંરતા » આમ તેમ શ્મશાન, શૂન્યગૃહ-ખાલીઘર-આદિમાં ભટક્યા કરે છે. તે મશાન આદિ કેવાં હોય છે, તેનું વર્ણન કરે છે-“વિતાપિન્ન”િ સળગતી ચિતાઓમાં “રણ” રસ-રુધિર આદિથી ખરડાયેલાં મુડદાં, “ ઢ” પૂરા બળી શકેલા ન હોવાથી “ઢિચવરે કૂતરાં. શિયાળ આદિ દ્વારા ચિતાઓમાંથી બહાર ખેંચી કઢાય છે. “દિ૪િત્તવચાનવાચિકચારુમમંતમચં?” “દિચિત્તવચન જેમનાં મુખ લેહીથી ખરકાયેલાં છે તથા જેમણે સંપૂર્ણ રીતે મૃતશરીરે નું ભક્ષણ કર્યું છે અને તેમનું લેહી પીધું છે એવી “ ડાળીમમંતમચં?” ત્યાં ભમતી ડાકણાથી જે ભયંકર લાગે છે, “ સંયણિવિરે ” તથા જે શિયાળેના “ખિ-ખિ” શબ્દથી યુક્ત છે, “ચવાચવોરદે” ઘુવડે જ્યાં ભયંકર શબ્દ કરે છે, તથા જ્યાં “વેચારિત્ર” વેતાળકૃત બનીને જોર શોરથી ખડખડાટ હસી રહ્યા છે, “વિયુદ્ધવત પરિચ” તેમનું તે હાસ્ય જ્યાં બીજા કોઈ શબ્દ સાથે મિશ્રિત થતું નથી–કેવળ “કહ કહ” એ ધ્વનિજ તેમનાં શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૧૩૩
SR No.006438
Book TitleAgam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages411
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_prashnavyakaran
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy