________________
મુખમાંથી નીકળતું હોય છે, તેથી પિશાચનાં તે વિશુદ્ધ કહેકહ ધ્વનિ યુક્ત હાસ્યથી જે “વળા” ભયંકર અને “નિમિત્તાને અસુંદર બનેલ છે, “મટુદિમ ” સડેલાં મૃત કલેવરની અતિશય દુર્ગન્ધથી જે યુક્ત છે,
વીમછરિસનિજો” તથા જે હાડકાં, મુડદાં આદિથી યુક્ત હોવાને કારણે ઘણાજનક દેખાય છે, એવાં “” શમશાનોમાં, “ઘ” વનમાં, “સુવરશૂન્યઘરમાં, “ઇ” લયમાં પહાડની સમીપનાં પાષાણગૃહમાં “જિરિયુ” પર્વતની ગુફાઓમાં, તથા “વિસરાવાસમraછાસુ ” હિંસક પ્રાણીઓથી યુક્ત “સહિ” નિવાસ સ્થાને માં, “ક્રિસ્ટિસંતા” વિવિધ પ્રકારનાં દુખ સહન કર્યા કરે છે. તથા “સીયા ૨ વોશિયારીશીત અને તાપથી તેમનાં શરીર સૂકાં રહે છે. “
સૂ કવી ” તેમનાં શરીરની કાતિ નાશ પામે છે. “ નિરાતિરિચમારંવ વસંમાજિarfજ ” નરક તિર્યંચ આદિ ભવમાં પરમધામિક દેવ દ્વારા કરાતા છેદન ભેદન આદિ રૂપ વિષમ દુઃખોના સમૂહથી વેદનીય (સહન કરવાં પડતાં) એવાં પરધન હરણ આદિરૂપ પાપકર્મોનું “સંવિતા” ઉપાર્જન તેઓ કરે છે. “ તુમમરિવાTMમોચMI” તે જીવને અન્નાદિ સામગ્રી ઘણું મુશ્કેલીઓ પ્રાપ્ત થાય છે, પાછું દૂધ આદિ પીણું પણ તેમને માટે દુર્લભ હોય છે, અને નાસ્તો ભેજનાદિ પણ તેમના માટે દુર્લભ હોય છે. “પિવાયા” તેમને પીવા માટે પાણું પણ મળતું નથી. “શિયા” તેઓ સદા ભૂખ્યા રહે છે, “ચિંતા કલાન્ત-દરેક વ્યક્તિ તેમણે ગ્લાની પમાડ્યા કરે છે. “સfબનવમૂત્ર નંવિત્તિ ચાદર” કાળે અથવા અકાળે તેમને જે કંઈ ખાવા મળે છે–પછી તે માંસ હોય, કુણપમૃતશરીર હોય, કંદમૂળ હોય- તે તેઓ ખાય છે. તે ચીજો પણ તેમણે ધરાઈને ખાવા મળતી નથી, થોડા પ્રમાણમાં જ મળે છે. “કવિ” તેમનું ચિત્ત સદા અશાન્ત રહે છે. “૩sgયા” તેઓ ઘણા જ ચપળ હોય છે. “ગરબા” તેમનું રહેઠાણ કાયમ એક જ જગ્યાએ હેતું નથી, તેથી તેઓ અશરણની જેમ આમતેમ ભમ્યા કરે છે. “અરવીવા” જંગલમાં જ “વાઇસચરંજી” સર્પાદિ સેંકડે ભયંકર છના ભયથી વ્યાપ્ત સ્થાનેએ “ હરિ ” તેઓ પ્રાપ્ત કરે છે તે સૂ૦ ૧૧ /
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૧૩૪