________________
તેઓ કેવાં હોય તે નું વધુ વર્ણન કરે છે–“ચા ” ઈત્યાદિ.
ટીકાર્થ—“બચાવો” આખી દુનિયામાં તેમની અપકીર્તિ ફેલાય છે. તેઓ દુષ્કૃત્યથી દરેક સ્થળે પંકાય છે, “મચં ” તેમનું નામ સાંભળીને પણ લેકના દિલમાં ભય પેદા થાય છે. એવા તે “તા” ચેર “બન્ન સુર્વ દા ઉત્ત” “આજે કયા ધનિકનું ધન હરી લેવું જોઈએ ” એ પ્રકા રની “ગુડ્યગુણ “મામંત” વિચારણા “લત” કર્યા કરે છે. તથા “વદુર નળણ” અનેક માણસનાં “ સુ” કાર્યોમાં તેઓ વિઘા” વિઘ્નકર્તા થયા કરે છે. “મત્ત-મત્ત-સુરવીરથછિદ્વા” “મત્તામર” દારૂ
આદિ પીને મત્ત તથા પ્રમત્ત બનેલા લેકેને “સુર” ઊંઘતા લોકોને, અને “વોચ” પિતાના ઉપર વિશ્વાસ મૂકનાર લોકોને તેઓ “છિદ્ર” ધનનું રહસ્ય જાણીને જોતજોતામાં મારી નાખે છે. “વસભg” રોગાદિક અવસ્થામાં, તથા રાજાદિકૃત ઉપદ્રવ રૂપ સંકટને સમયે, અથવા વિવાહ આદિ મહોત્સવને પ્રસંગે પણ તે “ફુરાવૃદ્ધીપિતાનું પરધન હરણનું કૃત્ય કર્યા કરે છે. “વિનવ” વરુની જેમ-એટલે કે જેમ વરુ લેહી ચૂસવાને તત્પર હોય છે તેમ ચાર પણ “હિમહિ” અન્યનું લેહી ચૂસવાને તત્પર થઈને “તિ” સર્વત્ર ભ્રમણ કરે છે. “નવયુક્લાય મા ” રાજાની આજ્ઞાનું સદા ઉલ્લંઘન કરે છે, “સગળગળે ટુઝિવા સજજનની નિંદા કરવામાં તેમને મજા આવે છે, અથવા તે દુષ્કાની સજજને નિંદા કરે છે. “સમેટિં” અદત્તાદાન-ચેરી રૂપ પિતાનાં કર્મોથી તે “THવાર” પાપકૃત્ય કરનારા ચોરે “અહુમણિયાર” અશુભ આત્મપરિણતિ-ભાવથી યુક્ત બને છે. હુમાળીશુભ પરિણામે--ભાવથી રહિત હોવાને કારણે તેઓ પરભવમાં નરક નિગદ આદિનાં દુઃખે ભગવ્યા કરે છે. “frદવાર૪હુમળિ વુમળા” તેમનું મન સદા વ્યાકુળ રહે છે, તેથી તેઓ નિરંતર માનસિક સ્વાધ્યથી રહિત બનીને સંતાપથી યુક્ત રહે છે. આ રીતે “રૂહોવ” આ લેકમાં તથા “ શબ્દથી પરલેકમાં પણ “ક્રિસ્ટિસંતા” દુઃખને અનુભવતા તે “સત્રદા' પરધનનું હરણ કરનારા ચાર લેકે “વસાન ” અનેક દુઃખે “ગાવળાઅનુભવતા “વતિ” ભ્રમણ કરે છે, એટલે કે દુર્ગાતીમાં ભ્રમણ કરવામાં જ પિતાને કાળ વ્યતીત કરે છે. સૂ-૧ર
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૧૩૫