________________
અદત્તાદાન કે ફલ કા નિરૂપણ
હવે સૂત્રકાર “= ૪ રૂ” એ ચોથા દ્વારનું પ્રતિપાદન કરે છે – તહેવ ” ઈત્યાદિ.
ટીકાળું—“ત” પૂર્વોક્ત પ્રકારે “3” કેટલાક લેકે “વરણ રડ્યું સમાજ” પારકાનાં દ્રવ્યને ચારવાની ધમાં રહે છે. “દિવાસ” તેઓ રાજપુરુષ દ્વારા પકડાઈને રુચાર ” દંડા વગેરે દ્વારા મરાય છે. “વૈદ્ધા” દેરડાં આદિ વડે બંધાય છે, “હદ્ધા” અને જેલખાનાં આદિમાં કેદ કરાય છે, “ તુરિયં વાહિયા પુરવવં” અને શહેરીઓની સમક્ષ આખા શહેરમાં ફેરવાય છે. “સમવિયા વોહરા મહાપુરાણ” ત્યાર બાદ તે રાજપુરુષે તે ચોરોને ચારગ્રાહી–ચારને પકડનારા ગુપ્તચરને સોંપી દે છે. તે ગુપ્તચરો મીઠાં વચને બેલીને એને પકડવામાં નિપુણ હોય છે. “રિ ચ » તે ચારગ્રાહી–ગુપ્તચર આદિ પહેલાં તો તે ચોરોને “qrqદાર” કેરડાઓ વડે ફટકારે છે, તથા “નિશ્તિા ” નિર્દય થઇને કેટવાલ તેમને “aપાવચત્તવિના” અતિશય નિષ્ફર તથા અતિશય કડવાં વચને સંભળાવે છે, “ઝક્શણગરથormદિર” ગળું પકડીને દબાવે છે, વિમળા” આ પ્રકારની અપમાનજનક કિયાએ તથા વર્તનથી તેઓ તે ચેરના ચિત્તમાં અત્યંત ખિન્નતા ઉત્પન્ન કરે છે. જ્યારે તેઓ અત્યંત ખિન્ન થાય છે ત્યારે તેમને તે લેકે “ નિરવહિ સીર” નરકાગાર સમાન “રાવહિં” કારાગૃહમાં
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૧૩૬