________________
અને તેથી જ “માં” ભયની પ્રતિમૂર્તિ લાગે છે, “જ્ઞાન” જેનું અવલોકન કરીને ચિત્તમાં ક્ષોભ થાય છે, “ગળોરા” જેને બીજે કિનારે અપ્રાપ્ય હોય છે—જેને પાર પામ દુષ્કર છે, “ જાવ નિરવ on આકાશની જેમ જેમાં પ્રાણુઓને પડી જતાં કેઈપણ આધાર મળતું નથી “ ચ ઉત્પાત જનિત પવનથી “ઘણિય દોષ્ઠિય” અતિશય વેગમાં આવી જઈને “ઉત્તરવરિ” એક બીજાના ઉપર પડતાં “તરચિ ... ગર્વિત મોજાંઆથી “બ ” જે અત્યંત વેગયુક્ત બની રહેલ છે, “રવરલુપદોસ્કર” જેને જોઈ શકો પણ અશક્ય છે તે ત્યાં તરવાની તો વાત જ ક્યાં છે!
કલ્ચરમીર” કઈ કઈ પ્રદેશમાં જે ઘણે વધારે ગંભીર હોય છે, તથા “વિવાકિયનિવજે મેઘના જેવી મોટી ગર્જના કરે છે અને ભ્રમરે જે વિશાળ ગુંજારવ કરે છે, “નિશાચ” નિર્ધાત– વ્યન્તરેને મહાધ્વનિ તથા “નિવરિય” વીજળી આદિ તેમાં પડે ત્યારે તેમાંથી નીકળતે નિર્દોહી-પ્રતિધ્વનિ યુક્ત નિર્દોષ, “સૂરસુચંત” દૂરથી સંભળાતે “મીર” ગંભીર “ધુપુaiતિ ” “યુગ યુગ” જે આવાજ, આદિ “સદં” શબ્દ જેમાં સંભળાય છે તથા “દિvમંત-જવવ-રવા -દંડ -પિતા–સિચ-રજ્ઞાચ લવસાહતસંરું ” જે રુષ્ટ થઈને મુસાફરોના માર્ગને અવરોધ કરનારા યક્ષ, રાક્ષસ, કુષ્માંડ, (વ્યન્તર વિશેષ દેવ) અને પિશાના હજારે ઉપસર્ગોથી સદા વ્યાપ્ત રહે છે, “વદૂષારૂચમૂર્ય ” તથા જેમા જીને અનેક ઉત્પાત જન્ય દુદખાને સામને કર પડે છે, “વિરપુર વઝિોન-ધૂવ-૩યા-વિજા-રિ-વપરા -પથ-નો પચચરિચ ” તથા “ વિરફુચવસ્ત્રિોમધૂવડવચાર ” નૌકાઓ અટકી જતા જ્યાં વહાણ દ્વારા વેપાર કરનાર લોકે દ્વારા (સાર્થવાહ દ્વારા) વિવિધ પ્રકારની ભેટે દેવાય છે, અગ્નિમાં ધૂપ બાળવામાં આવે છે, તથા “હિજારનવ” રુધિરના સમર્પણ રૂપ પૂજામાં લાગેલા એવા “કાચા " વ્યાપારી લોકોથી “ ” જે સેવિત છે, તથા “ચિંતગુતારુqોવ” જે સઘળા યુગની વચ્ચે છેલ્લા યુગના પ્રલયકાળરૂપ કલ્પના જેવું છે, “ તુરંતમાનરૂ-માંમીમરિસનિબં” “ફુરંત ” જેને ઓળંગવી મુશ્કેલ છે એવી “મહારનg ) ગંગા આદિ મહા નદીઓને તથા બીજી સામાન્ય નદીઓને જે પતિ છે, અને તે કારણે જે “જામીનવરિળિજું ” જે દેખાવમાં ભયંકર
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૧૩૧