SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ 66 "" वहुकारणसएस ,, વિવિાબો નોન-નળાવો ” વશીકરણ આદિ અનેક વિધ પ્રયેાગે પણ શીખે अन्य एमाइए તથા તે કળાએ સિવાયના એ જ પ્રકારના બીજા અનેક CL ” પરિગ્રહાના સેંકડો કારણેામાં પરિગ્રહને પ્રાપ્ત કરવાની લાલસા વાળા જીવા “ જ્ઞાનનીયં’” આખું જીવન “ હિન્નદ્ ’લીન રહે છે. “ સંશ્વિનતિ મવુઠ્ઠી ” તેથી આ કથનથી એ જ ફલિત થાય છે તથા કે જે લાકે મદગ્નિવાળા હાય છે તે જ ઉત્કટ પરિગ્રહના સૉંચય કરે છે, વેવ ય ભઠ્ઠાણ વાળાળવળત્તિ'' પરિગ્રહને નિમિત્તે જ પ્રાણી અથવા પ્રાણીએના પ્રાણાના વધ કરે છે, તથા “ અહિય—નિવૃત્તિ-સર્િ संपओगे ,, આ પરિગ્રહને લક્ષ્ય કરીને જ તેએ અહિય ': અસત્ય મેલે છે, “ નિદ્ધિ ” મીઠાં મીઠાં વચનેાથી ખીજામાં પેાતાના પ્રત્યે વિશ્વાસ જમા વીને પાછળથી તેને ઠગે છે. “ સસંવગોળે ” ઓછી કીમતની વસ્તુનું ભારે કીમતની વસ્તુ સાથે મિશ્રણ કરીને તેને વધારે ભાવ ઉપજાવે છે, 66 તથા << परदव्व મિચ્છું ” ખીજાનાં દ્રવ્યમાં આસક્તિ રાખે છે. परदारगमणा सेवाए બાચાસત્રિપૂરાં ” પેાતાની સ્ત્રીને સેવવાને શારીરિક અને માનસિક પરિશ્રમ કરે છે, એને પરસ્ત્રીની અપ્રાપ્તિથી મનમાં ખેદ અનુભવે છે. તથા * GE भंडणवेराणिय " કલહ-વાગ્યુદ્ધ, ભંડન-ગાળા આદિ અસભ્ય શબ્દોના ઉપરાગ વૈર–મનમાં ક્રોધ કરવા તથા “ ત્રત્રમાવિમાળાઓ 'બીજાનું અપમાન, તિરસ્કાર વગેરે બધી બાખતા એક પરિગ્રહને કારણે જ લેાકા દ્વારા કરાય છે, ફ્રેન્નદૃિષિવાસસયંતત્તિ '' પરિગ્રહી જીવ ઇચ્છાઓથી, મેાટી મેાટી અભિલાષાઓથી, અને વિષય સુખપાનની કામનાએથી સદા કૃષિત માણુસની જેમ તૃષિત જ રહ્યા કરે છે. તથા “તારો હૈં હોમવત્થા ” તૃષ્ણા-અપ્રાપ્ત દ્રવ્યને પ્રાપ્ત કરવાની ભાવના, ગૃદ્ધિ–પ્રાપ્ત દ્રવ્યમાં વધારે પડતી આસક્તિ અને ઃઃ તથા ,, 66 શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૨૧૫
SR No.006438
Book TitleAgam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages411
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_prashnavyakaran
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy