________________
નામનો” તેમના પ્રમાણે જ જ્ઞાનકુલનંદન સિદ્ધાર્થના કુળને આનંદદાયક પરમાત્માસ્વરૂપ, જિન મહાવીરે કે જેમનું “વીર ” એ ઉત્તમ નામ પ્રખ્યાત છે, તેમણે “સુમં જીિવરાળરૂ વિવાi ” આ મૃષાવાદનું સ્વરૂપ બતાવ્યું છે. હવે સૂત્રકાર ઉપસંહાર કરે છે–“ Uર્થ તં વિરૂચ પિ સ્ટિચવચ” આ દ્વિતીય દ્વાર રૂપ અધર્મ વચનને જે “અદનgવમળિઘ ” લઘુસ્વક-તુચ્છાત્મા હોય છે, જે અતિ નીચ અને ચંચળ હોય છે તેઓ જ બોલે છે. “મચી ?? તે અસત્યવચન ભયકારક, “” દુઃખકર, “અTસવારં?? અપકીર્તિકારક, “વેરવ” વૈરકારક, “અતિરતિરાવોસમાવિ વિચર” અરતિ, રતિ, રાગ, દ્વેષ અને મનને કલેશ કરનાર છે. “ ચિ નિચરિતારૂગોળag૪” અલીક–નિષ્ફળ છે, નિકૃતિ, સાતિના પ્રયોગથી યુક્ત છે એટલે કે કપટ મય છે “જીવનનિવચં” જાતિ, કુળ આદિથી અધમ એવી વ્યક્તિઓ દ્વારા લેવાયેલ છે. “નિ ” કુર-એટલે કે પ્રશંસાથી રહિત છે સત્ય-અવિશ્વાસ ઉત્પન્ન કરનાર છે. “પરમતાદુરબિન્નપરમસાધુતીર્થકરો દ્વારા નિંદ્ય છે. “પોકાર ” બીજાને પીડા પહોંચાડનાર છે. “ઘરમવિષ્ણુરહિÁ ' અત્યંત મલિન આત્મ પરિણતિથી યુક્ત છે. “TE વિનિવારવઢi ” દુગતીનું વધારનાર છે. “મવપુરમવા » ફરી ફરીને જન્મ લેવડાવનાર છે. “વિપરિચિ” ચિરપરિચિત એવું તે જીવોની સાથે અનેક ભવની પરંપરા સુધી રહેનાર છે. “અજીર્થ” દરેક ભવમાં સાથે ચાલનારૂં છે “સુરત” તેનું ફળ દુરન્ત છે-કટુ ફલ દેનાર છે. “નિશિ” આ વાક્યને અર્થે આવી ગયા છે ( સૂ-૧૬) આ રીતે હિંસાદિ પંચાસવ દ્વારમાં પ્રાણવધ નામનું
બીજું આસવ (અધર્મ)દ્વાર સમાપ્ત થયું.
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૧૧૩