SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ નામનો” તેમના પ્રમાણે જ જ્ઞાનકુલનંદન સિદ્ધાર્થના કુળને આનંદદાયક પરમાત્માસ્વરૂપ, જિન મહાવીરે કે જેમનું “વીર ” એ ઉત્તમ નામ પ્રખ્યાત છે, તેમણે “સુમં જીિવરાળરૂ વિવાi ” આ મૃષાવાદનું સ્વરૂપ બતાવ્યું છે. હવે સૂત્રકાર ઉપસંહાર કરે છે–“ Uર્થ તં વિરૂચ પિ સ્ટિચવચ” આ દ્વિતીય દ્વાર રૂપ અધર્મ વચનને જે “અદનgવમળિઘ ” લઘુસ્વક-તુચ્છાત્મા હોય છે, જે અતિ નીચ અને ચંચળ હોય છે તેઓ જ બોલે છે. “મચી ?? તે અસત્યવચન ભયકારક, “” દુઃખકર, “અTસવારં?? અપકીર્તિકારક, “વેરવ” વૈરકારક, “અતિરતિરાવોસમાવિ વિચર” અરતિ, રતિ, રાગ, દ્વેષ અને મનને કલેશ કરનાર છે. “ ચિ નિચરિતારૂગોળag૪” અલીક–નિષ્ફળ છે, નિકૃતિ, સાતિના પ્રયોગથી યુક્ત છે એટલે કે કપટ મય છે “જીવનનિવચં” જાતિ, કુળ આદિથી અધમ એવી વ્યક્તિઓ દ્વારા લેવાયેલ છે. “નિ ” કુર-એટલે કે પ્રશંસાથી રહિત છે સત્ય-અવિશ્વાસ ઉત્પન્ન કરનાર છે. “પરમતાદુરબિન્નપરમસાધુતીર્થકરો દ્વારા નિંદ્ય છે. “પોકાર ” બીજાને પીડા પહોંચાડનાર છે. “ઘરમવિષ્ણુરહિÁ ' અત્યંત મલિન આત્મ પરિણતિથી યુક્ત છે. “TE વિનિવારવઢi ” દુગતીનું વધારનાર છે. “મવપુરમવા » ફરી ફરીને જન્મ લેવડાવનાર છે. “વિપરિચિ” ચિરપરિચિત એવું તે જીવોની સાથે અનેક ભવની પરંપરા સુધી રહેનાર છે. “અજીર્થ” દરેક ભવમાં સાથે ચાલનારૂં છે “સુરત” તેનું ફળ દુરન્ત છે-કટુ ફલ દેનાર છે. “નિશિ” આ વાક્યને અર્થે આવી ગયા છે ( સૂ-૧૬) આ રીતે હિંસાદિ પંચાસવ દ્વારમાં પ્રાણવધ નામનું બીજું આસવ (અધર્મ)દ્વાર સમાપ્ત થયું. શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૧૧૩
SR No.006438
Book TitleAgam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages411
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_prashnavyakaran
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy