SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ લેકે કે જે બીજાના દ્રવ્યનું અપહરણ કરવાના કાર્યમાં વિરતિભાવથી રહિત હોય છે–તે કાર્યમાં લીન હોય છે તે બધાને ચેરની શ્રેણીમાંજ મૂકવા જોઈએ સૂ૦૩ આ રીતે “જે અદત્તાદાનનું સેવન કરે છે ? તે પ્રકારના આ પાંચમાં અન્તર્ધારનું કથન કરીને હવે સૂત્રકાર “ચથ ૨ કૃત” તે ત્રીજા અન્તર્વારનું કથન કરે છે-“ વિડવઢવામા€T” ઈત્યાદિ પરધનલુબ્ધ રાજાઓં કે સ્વરૂપ કા નિરૂપણ ટીકાર્થ–“વિજયરિમા” વિપુલ સિન્ય અને પરિવાર વાળા “વૈવસાવાળો” અનેક રાજાએ “ઘરધમિ દ્ધા” પરધનમાં આસક્ત તથા “HU વે તંતુ” પિતાની પાસેના દ્રવ્યથી અસંતુષ્ટ અને “સુ” લેભયુક્ત થઈને “ઘરઘ@ g” બીજાનું ધન પ્રાપ્ત કરવાને માટે “પવિતા” બીજા રાજાના પ્રદેશ ઉપર “uિiતિ” આક્રમણ કરે છે, તથા “વારા સત્ત. -ૉજીસTT” હાથી, રથ, અશ્વ અને પાયદળ એ ચતુરંગી સેના સહિત અને “ નિરિઝવવજ્ઞોહનુદ્વ ચ” સ્થાયી રીતે કરેલ અથવા દૃઢ નિશ્ચયવાળા અને યુદ્ધ કરવામાં આદરભાવ રાખનારા પ્રશસ્ત ચોદ્ધાઓની સાથે અને મમમિતિ ક્વિહિં” “હું જ એક વીર છું” એ પ્રકારના ગર્વવાળા નૈ િસિન્યથી “સંપરિવુ” પરિવૃત-યુકત થઈને “ઘમસાહસૂલાકારTહસ્ટટ્યૂહારિદ્દિ” પદ્માકાર બૂહવાળા, શકટબૂહવાળા, સૂચીભૂવાળા, ચકબૂહ વાળા, સાગર ઘૂહવાળા અને ગરુડ આદિ ધૂહવાળા, “ગળખું” સિન્યથી પ્રતિપક્ષી સિન્યને “૩ાંતા” ઘેરી લઈને “મહમૂય” પિતાના હુમલાથી તેને હરાવીને “પરંપારૂં” પરધનનું “હૃતિ ” હરણ કરે છે . સૂ. ૪ જે બીજા રાજાદિકે પરધન આદિનું હરણ કરે છે તેમનું વર્ણન કરતાં સૂત્રકાર કહે છે –“અરે” ઈત્યાદિ ટીકાઈ_“અવરે બીજા કેટલાક રાજાઓ “પ દ્ધસ્ટ” જે રણશીર્ષલબ્ધરણ્યવાળા હોય છે દુશ્મનની હત્યા કરવામાં નિપુણ હોય છે “સંજામં શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૧૨૨
SR No.006438
Book TitleAgam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages411
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_prashnavyakaran
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy