________________
ઉપહાર જળચર જન્ત વિશેષ ભરેલ છે અને તે ઉપહારોથી તેમાં “મિ . પરિવદ્ધાર” જ્ઞાનાવરણ આદિ કર્મોથી બંધાયેલ પ્રાણી સપડાયેલ છે. તથા
“નિમાબપૂર્વે કરેલાં કર્મો દ્વારા, દેરડાથી બાંધેલા કાષ્ઠની જેમ તે પ્રાણીઓ નરકની તરફ ખેંચાઈ રહ્યા છે, અને “નિર૪તુ” નરક તરફ ગમન કરવાને અભિમુખ હોવાને કારણે તે પ્રાણીઓ “Humવિસાવદુ” ખિન્ન અને અતિશય શેક યુક્ત થઈ રહ્યાં છે. તથા “ ૩-૩મય-વિસાજ-સોનિ છત્ત તેજસંજઉં ?” “અરડું” અરતિ-ધર્મમાં અરુચિ, “શરૂ રતિ-વિષયમાં રતિ, “માઆલેકને ભય, પરલેકને ભય આદિ સાત ભય, “વિસાચ” વિષાદઅનિષ્ટ સંગ જનિત દુઃખ “તો” શેક-ઈષ્ટ વિગ જનિત દૈન્યભાવ, “મિત્ત” મિથ્યાત્વ. કુગુરુ, કુદેવ અને કુધર્મની શ્રદ્ધા, એ બધું આ સંસારસાગરમાં “ ” પર્વત જેવું છેએ પર્વતેથી તે “સંઉં” વિષમ બનેલ છે. તથા “ ના-સતU-THવંથળ-
વિવિદ્વિ–ડુત્તાર » અનાદિ કર્મબંધન જન્ય કલેશરૂપ “વિવિઘ” કીચડથી તે “” દસ્તર બનેલ છે, તથા “કમરનતરિયારૂમાહિઋરિવરિ૪ ” દેવ, નર, તિર્યંચ અને નરક, એ ચાર ગતિમાં જીવનું જે ગમન થાય છે એ જ આ સંસાર સમુદ્રની કુટિલ ગોળાકાર વિસ્તીર્ણ વેલા છે, એટલે કે નરકાદિ ચાર ગતિરૂપ આ સંસાર છે. તેમાં ચકની જેમ પરિભ્રમણ કરે છે. આ પરિભ્રમણની જે પરંપરા છે તેજ આ સમુદ્રની જળ વૃદ્ધિરૂપ વેલા છે. “હિંઢિય-અન્નાહાન–મેઘુનવરિદ્વાર મળવાવIgોચા” હિંસા, જૂઠ, અદત્તાદાન, મિથુન, પરિગ્રહરૂપ આરંભ કરવા, અને તેની અનમેદના કરવી, એ પૂર્વેત પ્રકારે જે “અવિકટ્રિક્ટHવંચિઆઠ પ્રકારનાં, દુખદ ને સંચય થાય છે, તે કર્મસંચયરૂપ ભારથી “ઘ” આકાંતભારે બનેલ તથા દુકાઢોવ ” દુઃખરૂપ જળસમૂહમાં દુનિસિઝમા” અત્યંત ડૂબતા, તથા “પુષ્માનિના” પાણીમાં ડૂબા ડૂબ કરતાં-ઊંચે નીચે આવતાં એવાં પ્રાણીઓને માટે આ સંસાર સમુદ્ર “સુજીતરું” અલભ્ય તલવાળે છે એટલે કે આ સંસારસાગરને પૂર્વોક્ત પ્રકારના છે તરી શક્તાં નથી. એટલે કે હિંસા, જૂઠ, અદત્તાદાન, મિથુન, પરિગ્રહરૂપ આરંભ કરનાર, કરાવનાર અને તેમની અનુમોદના કરનાર જીવોને આ સંસારસાગરને કિનારો પ્રાપ્ત કરવો અશક્ય છે. કારણ કે પૂર્વોકત પ્રકારે તે જીવે આઠ પ્રકારનાં દુઃખદ કર્મોને સંચય કરે છે. તેથી તેમના પર તેમનો ઘણે ભારે બોજ હોય છે. તેનાથી તેઓ દબાઈ જાય છે, અને વિવિધ પ્રકારનાં
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૧૫૭