________________
6
6
- તંત્તિ. રાવડું ” તમે દાતા
''
તમે
એ જ
નથી, ન સિસૂત્રો તમે પરાક્રમી નથી. “ ન સંસિદ્ધિવો ' તમે સુ ંદર નથી “ન સંસિટ્ટો ” તમે લશ્ક न बहुओ સૌભાગ્યશાળી નથી, ‘ન કિલો” તમે પંડિત નથી, અનુશ્રુત-અનેક વિદ્યાએના જાણકાર નથી, અને “ ન વિચãસિતવણી ’ તમે તપસ્વી નથી, અને “ ન ચાવિક પૌનિષ્ક્રિયસિ ” તમે પરલેાકને વિષે સંશયરહિત સતિપાળા ની '' એ પ્રકારનાં વચને માણસાએ ખેલવાં જોઇએ નહીં કારણ કે તે પ્રકારનાં વચનેમાં તેમની “ શ્રોતાની નિંદા થાય થાય છે. “ સવાય લાÓરું લાગે નોર્વ નિકી ” પ્રકારે જાતિ- માતૃવંશ, કુળ-પિતૃવંશ રૂપ- સૌદર્ય, વ્યાધિ-કાયમી કાઢ વગેરે તથા શીઘ્રઘાતક જવાદિ રોગ એ બધાં કારણેાને લઈને પણ કદી એવાં વચન ન કહેવાં જોઇએ કે “ તમારા માતૃવંશ સારે। નથી, તમારે પિતૃવંશ શુદ્ધ નથી, તમારામાં સૌંદર્ય નથી, તમે વ્યાધિયુક્ત કાઢ વગેરે રોગયુક્તછે ” તેનું તાત્પય એ છે કે જેના માતૃવશ આદિ હીન હાય, કાઢ આદિ રાગેાથી જે યુક્ત હાય તેને તેવાં વચનેા કહેવાં જોઇએ નહી, કારણ કે તેવાં વચનેાથી તેને દુઃખ થાય છે—“ તુઓ બવચારમંત ” એ જ પ્રમાણે જે વચન લેાક તથા આગમ, બંનેની અપેક્ષાએ વ્યવહાર વિરૂદ્ધ હાય “ વૅ વિજ્ઞ સ་વિનવત્તવ્યું” એવાં વચન સત્ય હાય તા પણ બાલવાં જોઈએ નહી
અડ્રેસિય પુળારૂ સત્રંતુ માસિચવ્યું ” હવે સૂત્રકાર એ બતાવે છે કે સાધુજનાએ-મહાવ્રતારાધક સંયમીજનોએ કેવા પ્રકારનાં સત્યવચન ખાલવાં જોઈએ. “Éä” જે વચન વેĒિ” ત્રિકાલવી પુદ્ગલાઢિ દ્રવ્યેાથી “Rવેäિ” નવી જુની આદિ ક્રમવતી પર્યાયેાથી “ गुणेहिं ” દ્રવ્યની સાથે અવિનાભાવરૂપ-સંબંધ રાખનાર વર્ણાદિ ગુણાથી મેદું ” કૃખ્યાદિ વ્યાપાર રૂપ
6:
<<
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
ܕ
ܙܕ
૨૭૬