________________
કર્મોથી, “દુવિહં સિહં” આચાર્યાધિગત ચિત્રકર્માદરૂપ ક્રિયાવિશેષથી, તથા “માહિર આગમ-સિદ્ધાંતથી યુક્ત હોય એવાં સત્યવચન બોલવા જોઈએ. “નામવવનવા–વસાઢિય–તમારસંધિપાકનોજિય--073 ઉરિયાવાળવા સાવત્તિવનુવં” એ જ પ્રમાણે નામ, આખ્યાત, નિપાત, ઉપસર્ગ, તદ્ધિત, સમાસ, સબ્ધિ, પદ, હેતુ, ગ, ઉણાદિ, પ્રત્યય, ક્રિયાવિધાન, ધાતુ, સ્વર, વિભક્તિ, અને વર્ણ એ બધાથી યુક્ત હોય “તિરું હસવિ૬ Fિ સ ” ત્રિકાળ વિષયવાળાં જનપદ સત્ય આદિ દશ પ્રકારનાં પણ સત્યવચન બેલવાં જોઈએ. વ્યુત્પન્ન અને અવ્યુત્પન્ન ભેદથી નામ બે પ્રકારનાં હોય છે. જિનદત્ત, જિનદાસ આદિ વ્યુત્પન્ન નામ છે, અને થિ, વિO આદિ અવ્યુત્પન્ન નામ છે. આખ્યાત નામ ક્રિયાપદનું છે. તે ભૂત ભવિષ્ય અને વર્તમાનના ભેદથી ત્રણ પ્રકારનાં છે, જેમકે ગમવત્ (થ) મવિષ્યતિ (થશે) અને મવતિ (છે). જે શબ્દ અર્થમાં વિશેષતાને દર્શાવે છે તેમને નિખાર કહે છે. જેમ કે “વહુ” “રૂર” આદિ શબ્દ. “E” “પર” આદિ ઉપસર્ગો છે. તેમના ઉપગથી એક જ ધાતુના અર્થમાં ફેર પડી જાય છે, જેમકે “દ” ધાતુ સાથે જ્યારે “ઘ” ઉપસર્ગ મૂકવામાં આવે છે ત્યારે તેનો અર્થ “પ્રહાર” થઈ જાય છે, અને જ્યારે તેની આગળ “મા” ઉપસગ મૂકવામાં આવે ત્યારે તેનો અર્થ “આહાર થઈ જાય છે, અપ્રત્યે આદિ અર્થને દર્શાવનાર જે પ્રત્યયે છે તે પ્રત્યયવાળા શબ્દને અહીં “સદ્ધિર” શબ્દથી કહેલ છે, જેમ કે-“ નામે પત્યું પુમાન નામેવા” “નામ” શબ્દને તદ્ધિત પ્રત્યય લાગવાથી “નામેચ” શબ્દ બન્યા છે, તથા “સિદ્ધાર્થ ? શબ્દને “ગg” પ્રત્યય લાગતા “ સૌદ્ધાર્થ ” બને છે, તે તદ્ધિત શબ્દો છે. આ પ્રકારે જ બીજા તદ્ધિત શબ્દ પણ સમજી લેવા પરસ્પર સંબંધ રાખનાર બે કે બેથી વધારે પદોની વચ્ચેની વિભક્તિનો લેપ કરીને જોડાયેલાં અનેક પદોને સમાસ કહે છે. અવ્યયી ભાવ આદિ ભેદથી સમાસ અનેક પ્રકારન છે, “સંધિ” શબ્દનો અર્થ “જોડાણ” થાય છે-એટલે કે વર્ષોની અતિ
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર