________________
66
*
ન્યાયાનુકૂળ ન હાય, “ અવાવિવાચસંપન્ન ” અપવાદ, વિવાદથી યુક્ત હાય તે પણ ખેલવા જોઇએ નહિ. પારકાં દૂષણૢાને કહેવાં તે અપવાદ છે અને વાણીના કલહને વિવાદ કહે છે, એ જ પ્રમાણે “ વેવ ” જે પરની વિડખના કરનાર હાય તથા ओजघेज्जवहुल જે સત્ય વચને એાલવાથી ખેલનારના અહંકાર ભાવ જણાતા હોય અથવા આવેશ પ્રગટ થતા હાય, ધૃષ્ટતા જણાતી હાય, એવાં વચન પણ ન ખેલવા જોઇએ તથા “ નિન ” જે સત્ય વચન ખેલવામાં લજ્જા જતી હોય અને “ હોયનિગ્ગ ’' સાધુજન જે વચનેાની નિંદા કરતાં હાય એવાં વચન સત્ય હોય તેા પણ ખેલવાં જોઈ એ નહીં, તથા दुि ” જે સત્ય વચનથી પર પ્રાણીની હિંસા થતી હાય, અથવા સમ ખૂલ્લા પડતા હાય તેવાં વયના દુષ્ટ વચન છે અને તુમુä ' જે ખરાખર સભળાયું ન હાય તે દુઃશ્રુતવચન કહેવાય છે, તથા “ ત્રમુનિય’ જે ખરાખર જાણવામાં આવ્યું ન હાય તેના વિષે વચન એલવાં તે અસમ્યક્ સાત વચન છે, એ દુષ્ટ આદિ વચના સત્ય હૈાય તે પણ ખેલવાં જોઇએ નહીં. “ અવ્ળો થવળા સેર્નિવા ” એ જ પ્રમાણે સત્ય વચનામાં આત્મપ્રશંસા આત્મશ્લાઘા-ભરી હાય તથા જે સત્ય વચનામાં બીજાની નિંદા થતી હોય તે સત્ય લચન પણ એલવાં જોઈ એ નહીં. કઈ રીતે ખેલવાં ન જોઇએ તે હવે કહે છે-“ન તંત્તિ મહાવી” તમે મેધાવી નથી. જે વ્યક્તિ અપૂર્વ, અશ્રુત અને અદૃષ્ટ પદાર્થોને ગ્રહણ કરવાની શક્તિવાળી હોય છે તેને મેધાવી કહે છે. તથા
66
યા ધન્યવાદને પાત્ર નથી. ડ न तं सि
તું સિધળો ” તમે ધનવાન વિશ્વમ્નો” તમે ધર્મ પરાયણુ નથી,
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
66
66
न તે સિવુઝીળો ” તમે કુલીન નથી.
૨૭૫