________________
,,
' ઃ
सया साहुगर
(6
સદા
* ત્તિ ” કાઈ કાઇ
ઃઃ
""
""
યુનિળિયાચવર્કંગ.
પુતિરવિશ્ર્વય' ”રાજપુરુષો દ્વારા તેના નિષેધ કરાયેલ છે. દૈનિĒ ” તથા સાધુ પુરુષા દ્વારા મહાપુરુષો દ્વારા તે સદા નિંદ્ય ગણાયેલ છે. વિયનમિત્તનળમાવાનું ” આ કૃત્ય કરનાર પુરુષોને પેાતાના અંજનાના તથા મિત્રજનાના વિયાગ થાય છે, એટલે કે તેમની અપ્રીતિનું પાત્ર બનવું પડે છે. ‘રાજયોસવદુ” તેમાં રાગદ્વેષનું પ્રમાણ સૌથી વધારે હોય છે. પુનો ચ” વળી તે ઉપૂરસમસામ” મૃત્યુ સહિત સંગ્રામનું કારક છે-એટલે કે જ્યારે ધન આદિ ચારવાને માટે ચાર કાઈને ઘેર જાય છે અને તે ઘર વાળા તેને મજબૂત સામના કરે તે ચારનું મેાત થાય છે. કમ ્ ’તેમાં સ્વચક્ર અને પરચક્રનેા ચારી કરનારને ભય રહ્યા કરે છે, વાર પોતાના જ પક્ષના માણસા સાથે તકરાર પણ થઇ જાય છે, कलह આપસમાં વાગ્યુદ્ધ-બેાલાચાલી પણ થાય છે. “ वह વધુ મારા મારીપણુ થઈ જાય છે, તે કરનારનું દુર્ગંતિ–નરકાદિમાં અવશ થઈને ગમનરૂપ વિનિપાતનું-વર્ધક હેાય છે “ મવવુમનાં ” તેના કારણે વારંવાર સંસારમાં જન્મ મરણ અનુભવવા પડે છે. “ ચિરપિંચ' ' દરેક ભવમાં આ દુષ્કૃત્ય જન્ય પાપના ઉદય સાથે રહે છે. “ અનુનય' ” તેના પ્રવાહ અતૂટ હોવાને કારણે તે જીવની સાથે અનુગત રહે છે “ તુરંત ” વિપાકના સમયે દારુણ અને દુરન્ત હૈાય છે. “તેંચ ઊધાર'.” આ પ્રમાણે ત્રીજા અધમ દ્વારનું સ્વરૂપ અહીં સુધીમાં કહેવાયુ ભાવા—સૂત્રકારે આ સૂત્ર દ્વારા અદત્તાદાન નામના ત્રીજા અધમ દ્વારનું સ્વરૂપ પ્રગટ કર્યું” છે. તેઓ તેમાં એ ખતાવે છે કે કોઇના ધનાદિનુ એવા ભય બતાવીને કે “ હું તને મારી નાખીશ, હું તારા ઘરને આગ લગા ડીશ ’” એવું કહીને ધનાદિકનું હરણ કરી લેવુ' તે અદત્તાદાન છે. આ મદત્તાદાનનું કારણ લાભ તથા બીજાના ધન પ્રત્યેની લાલસા હોય છે આ બધી વાતનુ તાત્પય એ છે કે કોઇ આપણને વસ્તુ ન આપે તેનું હરણ
,,
કરવું તે
ર
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
,,
૧૧૬