________________
6
'
અને દુગમસ્થાનને અદત્તાદાનનાં આશ્રયસ્થાના બતાવ્યાં છે. બો છિન્ન તરવસ્થાળવથોડ્મચ’” જે લેાકેાની વિષય વાસના નષ્ટ થતી નથી એવા લેાકેા જ અધોગતિમાં લઈ જનાર પેાતાની બુદ્ધિ દ્વારા, આ અદત્તાદાનમાં પ્રવૃત્ત રહે છે, તેથી અધેાતિમાં ગમન કરવાના કારણરૂપ વિષય લેાલુપોની જે મતિ છે તે પણ આ અદત્તાદાન માટે કારણરૂપ છે, ને અદત્તાદાન “ અતિત્તિकरं ” અપકીર્તિ અપાવનાર છે, “ બળનું ” અનાદ્વારા સેવાતું હાવાથી અનાર્ય રૂપ છે, અથવા નીતિ માથી વિરુદ્ધ હાવાથી અન્યાયયુક્ત છે. 6. छिदं "" આ અદત્તાદાન સેવનાર વ્યક્તિ એ વાતની શેાધમાં રહે છે કે આ કામ કરવા માટે આપણે કયા માર્ગે થઇને જવું જોઇએ તથા અંતર્ ” અતરની–કયા વખત આ કામને સિદ્ધ કરવા માટે અનુકૂળ થશે તેની શોધમાં રહે છે આ રીતે માણસના નિદ્રાદિપ સમયની શેાધમાં રહે છે. ‘“ વિધુર ” વિધુરની-કષ્ટ પ્રાપ્તિ આદિ રૂપ આપત્તિની,“ સળ નની રાજાદિ દ્વારા કરાયેલ ઉપદ્રવની–પણ मग्गण ” ગવેષણા-તપાસને માટે તૈયાર રહે છે. તથા ” વિવાહ આદિ ઉત્સવામાં, “ મન્નઘ્ધમત્ત પાન આદિ કરીને અસાવધાનીમાં રહેલ મસ્ત વ્યક્તિઓના તથા पसुत्त નિદ્રામાં પડેલ વ્યક્તિઓના વેંચળ ? ધનને હરી લેવાને “ શ્રાપિતળ ” આક્ષેપણ–મત્ર ઔષધિ આદિ દ્વારા ચિત્તમાં વિક્ષેપન કરવાને તથા घायण. पर ” પ્રાણા હરી લેવાને અથવા પોતાના મિત્રાદિ દ્વારા માર મરાવવાને તત્પર રહે છે. “ બાળદુચરનામ ' તે અદત્તાદાનરૂપ દુષ્કૃત્ય કરનાર જીવેાની મનેાવૃત્તિ અશાન્ત રહે છે. “ સજ્જનવદુમચ.” આ અદત્તાદાન ચાર લાકા દ્વારા જ વધારે પ્રમાણમાં સેવવામાં આવે છે. તેથી તે દુષ્કમ अकलु નિર્દય જના દ્વારા આચરત હાવાને કારણે દયારહિત હૈાય છે. તેથી
,,
,,
વ્યસ
'દ
(4
उस्सव
મદ્ય
66
""
"<
ઃઃ
ગાય
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
ܕܙ
99
૧૧૫