________________
સંયતાચાર પાલક કી સ્થિતિ કા નિરૂપણ
ટીકાઈ_આ પ્રકારે સાધુ ધર્મમાં લીન બનેલ “સે સંsતે સંયમી સાધુ “વિજો” સંગ્રહ કરવાના કાર્યથી વિમુકત થઈ જાય છે, “નિરો ” આસક્તિથી રહિત બની જાય છે, “નિરિમા” પરિગ્રહની રુચિથી રહિત થઈ જાય છે, “નિમણે” મમત્વ ભાવ વિના બની જાય છે, “નિસિહ irm » નેહરૂપ બંધનથી મુકત થઈ જાય છે, “નવપવિવિ” કાયિક, વાચિક અને માનસિક એ સર્વ પ્રકારનાં પાપોથી વિરકત થઈ જાય છે “ જાણી Ramણમાજ ” તથા વાંસલા “વહુ” ના જેવા અપકારક પ્રત્યે તથા ચંદનન જેવા ઉપકારક પ્રત્યે એક સરખા બની જાય છે. જેમકે કહ્યું છે
“ો મામપરોપ, તનોત્ય |
शिरामोक्षाधुपायेन, कुर्वाण इव नीरुजम् ॥ १॥ જે મારા પર અપકાર કરે છે, તે અપકાર કરતો નથી પણ નસ ચાળીને નીરોગી બનાવનારની જેમ ઉપકાર જ કરે છે. અથવા જે રીતે પિતાને કાપનાર વાંસલાને ચંદન સુગંધીદાર બનાવે છે એ જ પ્રમાણે સાધુ પણ પિતાના પર અપકાર કરનાર પર ક્રોધ કરતા નથી પણ તેના પર ઉપકાર કરે છે. જેમ કે કહ્યું છે કે
" अपकारपरेऽपि परे कुर्वन्त्युपकारमेव हि महान्तः ।
सुरभी करोति वासी, मलयजमिह तक्षमाणमपि ॥१॥" જેમ ચંદન પિતાને કાપનારને વાંસલાને પણ સુગંધિત કરે છે, તેમ જે પુરુષ મહાન હોય છે તેઓ અપકાર કરવાને તત્પર થયેલ પ્રાણીઓ પર પણ ઉપકાર જ કરે છે. “સમતિન-મન-મુત્ત -વાતને ” તૃણ, મણિ, મોતી, માટીનું ઢેકું, અને સુવર્ણ તેની નજરે સમાન જ હોય છે. એટલે કે ઉપેક્ષા ભાવની અપેક્ષાએ તે સાધુ એ બધા પદાર્થોને પક્ષપાતની નજરે જેતે
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૩૬૪