________________
નથી. “માણાવમા મે ચ” માન અને અપમાનમાં તે હર્ષવિષાદ રહિત, બની જાય છે “ સમિચરણ” તેના પાપ ઉપશાન્ત થઈ જાય છે. અથવાવિષયે પ્રત્યેનો અનુરાગ કે તેમના પ્રત્યેની ઉત્સુકતા તદ્દન શાન્ત થઈ જાય છે. “મિચોરે” તેના રાગદ્વેષનું શમન થઈ જાય છે. “મા તમિલું પાંચ સમિતિઓમાં તે સમિત-પરાયણ થઈને “સમ્પરિટ્રી” સમ્યક્દષ્ટિવાળે બની જાય છે. અને “ને ૨ સદવાળમૂહું તમે ' સમસ્ત દ્વિન્દ્રિયાદિક છે પર અને સ્થાવરરૂપ સમસ્ત ભૂતે પર તેને સમભાવ થઈ જાય છે. “તે દુ સમળે” એવો તે શ્રમણ “સુચધારણ” શ્રત ધારક બનીને “siggવકતા કે આળસથી રહિત “સંગg” સમ્યક્યતનાવાળો બની જાય છે અને “સુણાહૂ” પિતાની દરેક પ્રકારની પ્રવૃત્તિ યતનાચારપૂર્વક કરવાને કારણે તે સાચા અર્થમાં સાધુનિર્વાણ સાધવાને તત્પર બની જાય છે. તથા “સરળ સદવમૂચા” સમસ્ત જીને રક્ષક બનેલ તે સાધુ “નવરાત્રછલ્લે” સર્વ પ્રકારની જીવ પેનિ પર અપાર કરુણાભાવથી યુકત બની જાય છે. “સવ માનg” તેની વાણીમાં સત્યવાદિતાની છાપ લાગી જાય છે અને તે “સંસારે કિg” આવતા જન્મથી રહિત હોવાને કારણે સંસારના અન્તમાં સ્થિત થઈ જાય છે. એ જ વાતને સૂત્રકાર બીજી રીતે શબ્દાદિક ફેરફારથી સમજાવે છે-“સંસારસમુરિઝને ” તે સાધુને ચારગતિરૂપ સંસાર સમુચ્છિન્ન થઈ જાય છે. તેથી “ચાં મળવારણ” તે કાયમને માટે મરણને પારગામી બની જાય છે, કારણ કે મૂકત જીવની સંસારમાં ફરીથી ઉત્પત્તિ થતી નથી, તેથી તેનું મરણ પણ થતું નથી. તેથી એ ભાવને કારણે “તે મરણને પારગામી બની જાય છે” એવું કહ્યું છે. સર્વેસિં સંચાળ પારણ” તે સમસ્ત પ્રકારના સંશયાને ઉચછેદક-નિવારક થઈ જાય છે.
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૩૬૫