________________
કરે. કૃત તેનાથી રહિત થઈ ને તે તેમના દ્વારા પ્રતિપ્રાતિ તત્ત્વામાં પેાતાની પૂર્ણ તથા અડગ શ્રદ્ધા રાખે. પ્રભુએ અહીં જે એક આઢિથી લઇને તેત્રીસ સુધીના સખ્યાસ્થાન મતાન્યા છે તેમનામાં, તથા અવિરતિ આઢિ જે ખીજા પણ સ્થાન અતાવ્યા છે તેમાં નિઃશક્તિ ભાવથી શ્રદ્ધા રાખવી જોઈએ, ત્યારેજ તેને સાચો શ્રમણ કહી શકાય છે. ઇત્યાદિ વિષયનું પ્રતિપાદન કરતાં સૂત્રકારે આ અપરિગ્રહ રૂપ સવરદ્વારને વૃક્ષની ઉપમા આપીને તેનું વિવેચન કર્યુ` છે. સૂ૦૧
ત્રસસ્થાવર વિષયક અપરિગ્રહ કા વર્ણન
હવે સૂત્રકાર ત્રસ સ્થાવર સબંધી અપરિગ્રહનું વર્ણન કરે છે— ' जत्थ न कप्पइ ” ઇત્યાદિ—
(6
गामागरनगरखेडकब्बडमडंबोण मुहपट्टणासमयं च
ટીકા - જ્ઞસ્થ ” જે પરિગ્રહ વિરમણુરૂપ અંતિમ સવરદ્વારનું આરાધન કરતાં સાધુને ,, ગ્રામ, આકર. નગર, પેટ, કર, મડખ, દ્રોણુમુખ, પત્તન અને આશ્રમ, તેમાં રાખેલી, ભૂલથી પડી રહેલી, પડી રહેલી વિવિ” કોઈ પણ ચીજ ” ભલે તે કેડી આદિ જેવી નજીવી કીમતની હાય,
66
(1
બળું વ
66
बहुवा ભલે તે રત્નાદિ અહુ મૂલ્યવાન હોય, અનુવા ” ભલે નાની હોય, ”” કે મેટી હેાય,
"6
**
“ ચૂ ંગા તલથાવરજાચવનારું ” ભલે ત્રસ, સ્થાવરકાય રૂપ દ્રવ્ય જાત હાય-શિષ્યાદિક ત્રસકાય ગણાય છે, રત્નાદિક સ્થાવરકાય ગણાય
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
ܕܐ
૩૫૩