________________
66
64
,,
66
,,
'
,,
6:
*??
(6
છે, તેમને “મળસાવિધેિલું ન વ્વરૂ’” મનથી ગ્રહણ કરવાનું સાધુને માટે ચેગ્ય નથી. હવે એ જ વિષયને સૂત્રકાર વિસ્તારથી સમજાવે છે-જે સાધુ અપરિગ્રહી છે તેણે ન ધ િળયુવળવેત્તવલ્લુ ” હિરણ્ય, સુણ, ક્ષેત્ર, વસ્તુ તથા ન ટ્રાસીાસ મચ-વેસ-ચ-ય-વેરાવા ” દાસ, દાસી, ભ્રતક, પ્રખ્ય હય, ગજ, ગવેલક તથા ન કાળનુ ળ(ચાસનારૂં ” યાન, યુગ્ય, શયન, આસન, એ બધી વસ્તુએ મનથી પણ ચાહવા ચેાગ્ય હેતી નથી. ગ્રામાદિક શબ્દોની વ્યાખ્યા આગળના સવરદ્વારેામાં આપવામાં આવી છે. પગાર લઈને કામ કરનારને “મૃત ” નાંકર કહે છે. તથા કામ પડતાં જેમને કાને નિમત્ત મહાર ગામ મેકલાય છે તેમને વૈશ્ય ” ( ત ) કહે છે. ઘેટાને ગવેલક કહે છે. રથ આદિ યાન અથવા દરેક વાહનને * ચુમ્ય ” કહે છે. એ ન સમઁ ” તડકાથી ખચવા માટે છત્રને તથા જ પ્રકારે જોડિગ ’” પાણી આદિ રાખવા માટે કમંડળને પણ તે રાખી શકતાં નથી. “નો વાળä જાડા, આદિ રાખવાની તે ઇચ્છા પણ કરતાં નથી. वीणा ચૈટ " પેહુણ-મયૂરપિચ્છ, વશ શલાકાદિ નિમિત વિજણા, તાલપત્ર નિમિત પંખા, તેમને રાખવાની તે મનથી પણ તે ઇચ્છા કરતાં નથી. “ન ચાવિ અચત-ય-તંત્ર-સૌત-સ-ચય-ગાયત્ર-મળિ-મુત્તા-ર્ાર-પુ૩૧-સંવ-- ત-મળિ-સિંગમેજ-જાવવર-ચેરુષમ-પત્તારૂં મુળવો રિદ્ધિક ’ લેાઢાનું પાત્ર, ત્રપુરાંગાનું પાત્ર, તાંબાનું પાત્ર, સીસાનું પાત્ર, કાસાંનું પાત્ર. ચાંદીનું પાત્ર, સેાનાનું પાત્ર, ઈન્દ્રનીલ આદિ મણિનુ પાત્ર, મેતીનું પાત્ર, હારપુરક-લાવિશેષનુ પાત્ર, ગજમેાતીનું પાત્ર, શંખનુ પાત્ર, હરણુ આદિ પશુઓનાં શિગડાનું પાત્ર, શેલ પથ્થરનું પાત્ર, કાચનુ પાત્ર સુંદર વજ્રનું કે વ્યાઘ્રચર્મ આદિનું પાત્ર, તે પ્રકારના પાત્રને સાધુને મૂળ ગુણાથી યુક્ત હોય તેવે! સાધુ રાખવાની મનમાં ઈચ્છા પણ કરતા નથી. એટલે કે આ લેાહાદિકધી નિર્મિત પાત્રને ગ્રહણ કરૂ તે પ્રકારને વિચાર પણ તેના મનમાં થતો નથી, કારણ કે ધાતુ અથવા મિણ આદિમાંથી બનાવેલ પાત્ર महारिहाइ ઘણાં મૂલ્યવાન હાય છે, તથા વરસબડ્યોવવાયોમનળળારૂ' '' ખીજામાં અધ્યેયપાત અને લાભના ઉત્પાદક હાય છે. તે પ્રાપ્ત કરવાની ચિત્તમાં ઉત્સુક્તા રહ્યા કરવી તેનું નામ અધ્યુપપાત છે અને તેમનામાં મૂર્છા ભાવ હેાવા તે લાભ કહેવાય છે. એ જ પ્રમાણે “ સંખયાળ ?? સકળ સંયમી જનાએ ‘“ ોસમેલજ્ઞમોચળટ્રા ઔષધ-એક દ્રવ્યમાંથી બનાવેલી દવા, ભૈષજય અનેક દ્રવ્યોના મિશ્રણથી મનાવેલી દવા, તધા ભોજન આહાર, આદિઉપયાગને નિમિત્તે “
CC
""
((
27
पुप्फ फल कंदमूला
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૩૫૪