________________
મહાશિલા આદિ પર તેને પછાડા ‘‘વિન્નુમ” કૂવા વગેરેમાં તેને ફ્રકા, “લર્જીમ” તેને ઉંચે ઉછાળો, આ” તેને વાળ આર્દિને પકડીને કાંટાળી જમીનમાં ધસડા, “વિ” તેને ઉંધા મેઢે જમીન પર ખૂબ રગદોળો. આ પ્રમાણે વેદના પહોંચાડવાની વાત કરીને તે નારકી જીવાને કહે છે “ નિ તંત્તિ ” હે પાપી ! તું ખેાલતા કેમ નથી ? ‘લાદ્દેિ પાવનમ્બાટ્ટુ વિચારૂં દુચારૂં” પૂર્વ ભવમાં આચરેલ પ્રાણાતિપાત આદિ પાપકર્માને તું યાદ કરી લે. હું.”” આ પ્રકારના “વચળમળો” નરકપાલની વાણી વડે અતિદુધ –ભયકર લાગતા, “સંપત્તુિયતત્ત્વજો” પડઘાથી વ્યાપ્ત થતા, તા ઉત્તત્તો ” સદા ખીજાને ત્રાસજનક, અને “મારકામાળ રિલો” મળતાં મહાનગરમાંથી ઉદ્ભવતા હોય એવા, “નિચોવાળ” પરમાધામિકાના તથા “ચિ” ત્યાં ‘“નાચğિ’ યાતનાઓ વડે ‘જ્ઞાર્Ēતાળ” શિક્ષા સહન કરતાં “ નેપાળ ” નારકીઓના ‘‘અનિટ્ટો” અનિષ્ટ નિર્દોષ-શબ્દ, તે નરકામાં ‘મુન્ન” સભળાય છે સૂ,૩૧॥
''
પરમાધાર્મિકોં કે દ્વારા કી ગઇ યાતનાઓં કે પ્રકાર કા નિરૂપણ
હવે સૂત્રકાર પૂર્વીકથિત યાતનાઓના પ્રકાર ખતાવે છે-“ક્ત્તિ તે ”ઈત્યાદિ. ટીક — પ્રશ્ન જિતે?” તે યાતનાએ કયી કયી છે ? ઉત્તર—તે યાતનાએ આ પ્રમાણે હાય છે
સવૈય નિ,
‘ સિવળ, રૂમવળ, ખંતસ્થર, સૂરત, વલારવાનિ, ૬ વાજીયા, ગજિયનુહૈં, નિર્રમાં ” અમ્બ અને અમ્બરીષ નામના પરમાધાર્મિકા તે નારકી જીવાને “અત્તિવપ્ન” તલવારની ધાર જેવાં આકારનાં પત્રાનાં વનમાં, દુશ્મન' તીક્ષ્ણ અણીવાળાં દભ વિશેષાનાં વનમાં. “નંત પત્થર યંત્ર
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૫૩