SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ વિજ્ઞાન જીળો” પ્રલાપ–અનક વચનરૂપ તથા વિલાપરૂપ “ હું તાત ! હૈ મા ! ઈત્યાદિ રૂપ તથા ત્યાં પ્રબળ દુઃખના આવેગથી નારકીઓનાં મુખમાં જે શબ્દો નીકળે છે તે પ્રલાપ એને વિલાપવાળા તેા હોય જ છે, પણ તેની સાથે સાથે તેમા યિ વાચસો ” ચીત્કાર સહિતનું રૂદન. અને માથું આદિ પછાડીને રૂદન પણ થતું હાય છે. અટલે કે નારકીએ ત્યાં જે ચીસા પાડે છે. અને વિલાપ કરે છે. તે એવી રીતે થાય છે કે તેઓ તે ક્રિયા કરતી વખતે ખેલતાં ખેલતાં રડે છે અને આંસુ સારી સારીને આક્રંદ કરે છે. માથુ, છાતી આદિને ફૂટતા પટકતા જાય છે અને રડે છે. આ પ્રમાણે વૈિવિચ—દ્ધવચ नारगार संकुलो " પરધાર્મિકા દ્વારા તે નારકીઓને ત્યાં રડાવવામાં—વિલાપ કરવામાં આવે છે. જે રીતે વાડામાં અકરીએ આદિને રોકીને બાંધી લેવામાં આવે છે એ જ પ્રમાણે તેઓને પણ તેમના વડે રોકવામાં આવે છે, આંધવામાં આવે છે. અને તેના શબ્દોથી વ્યાપ્ત એવા નીસિટ્ટો ' પ્રમળ દુઃખ સભળાય છે ' (આ પ્રમાણે આગળના શબ્દો સાથે "" જનિત ચિત્કાર ત્યાં સંબંધ છે. ) I॥ સૂ. ૩૦ ॥ તે સમયે પરમાધાર્મિકા પરસ્પર કેવી વાતા કરે છે' તે સૂત્રકાર બતાવે છે. લિય-મનિય ” ઇત્યાદિ. " ; '' ટીકા--નરકામાં નારકીઆને દરેક રીતે વ્યથા પહાંચાડનાર તે પરમાધામિ કા, નારકીઓને હજી પણ વધારે કષ્ટ આપવાને માટે સિય—મળિય-ચ, કચ —નિચાહતષ્ક્રિય ” “ સિય ” સૂવરનાં જેવાં ભયંકર ઘાર ધ્વનિ મળિય છ ઉંચે સ્વરે કરે છે. તેઓ उक ચ ” અવ્યક્ત ધ્વનિ કરે છે. ' य તે કારણે નારીઓને વળી વધારે ભય લાગે છે. એ રીતે રસીત, ભણિત, કૃજિત, અને ઉદ્ભજિન શબ્દ કરનારા તે પરમાધાર્મિકોથી તજિત-નારકીઓને ચીંધીને, તેમને કષ્ટ દેનારી પરસ્પરમાં જે વાતચીત થાય છે તે આ પ્રકારની હાય છે– રોવુ ” અમ્બ નામના પરમાધાર્મિક અમ્બરીષને કહે છે— હૈ અમ્બરીષ ! તું આ નાસી જતાં પાપી નારીને પકડી લે અને “” તેને લાતા માર. પછી “વ” તેને દંડા વડે ખૂબ ફટકાર બ્રિ” વધારે શુ કહું! તલવાર આદિથી તેના શરીરના ટૂકડે ટૂકડા કરી નાખ. મિ” ભાલા આદિ વડે તેના શરીરને વીંધી નાખ. વ્વાલે” તેની ચામડી ઉતારી નાંખ, વિત્તફ્રિ” કાન, નાક આદિ ઇન્દ્રિયાને મૂળમાંથી કાપી નાખો, મંઙ્ગ” હાથ પગ આદિને મરડી નાખ, “ળ” ાતની આદિ વડે તેને ખરાબમાં ખરાખ રીતે મારે, વિદ્વા’ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ܐܐ ૫૨
SR No.006438
Book TitleAgam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages411
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_prashnavyakaran
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy