________________
अविरइसु
,,
बहु
66
ભગવાન દ્વારા અવિરતરૂપે કથિત પ્રાણાતિપાત આદિ તથા अणे य एवमाइएसु ” બીજા પણ એ જ 'ર પ્રકારના અનેક પદાર્થોમાં અથવા जित्थे ” ચેાત્રીસ આદિ સંખ્યા સ્થાનેામાં કે જે જિન કથિત છે અને એજ કારણે अतिसु ” જેમનામાં અસત્યતાનું જરા પણ સ્થાન નથી એટલે કે જે સથા સત્ય છે, તથા सासय भावेसु ” સામાન્યની અપેક્ષાએ જિનના અક્ષય સ્વભાવ છે, અને તેથી જ
''
**
'
<<
वयणका
भगवओ
66
अट्टिए " ” જેની સત્તા સદા રહે છે, તેમનામાં “સ” શંકા-સદેહને ૮. ઋણું ’કાંક્ષા-પરમત વાંચનાને નિયાજ્ઞિા ’ દૂર કરીને જે શ્રમણ “ અનિયાને ” નિદાન-દેવદ્ધર્યાદિ પ્રાપ્તિની ઈચ્છાથી રહિત ખનીને “અાવે છે ઋદ્ધયાદિ ગૌરવથી રહિત થઈ ને अलुध्वे ” વિષયેાની લાલસાથી રહિત મનીને અને ૮ ‘વૃદ્ધે ” મૂઢતાથી રહિત થઇને તથા મન, વચન અને કાયની સરળતાથી યુક્ત બનીને “ ', ભગવાન જિતેન્દ્રના સામળ ” શાસનનું “સર્ર્રૂ”” શ્રદ્ધાન કરે છે તે શ્રમણુ જ સાચોશ્રમણ છે. હવે સૂત્રકાર આ અપરિગ્રહ સંવરને વૃક્ષની ઉપમા આપીને તેનું વણુન કરે છે-“નો સો” જે આ છેવટના પરિગ્રહદ્વાર રૂપ અપરિગ્રહ સંવર વૃક્ષ છે તે 66 વીવવચવિવિચરવ વિદ્વત્તારો ” અંતિમ તીર્થંકર ભગવાન મહાવીરની આજ્ઞાથી જે પરિગ્રહથી જીવની નિવૃત્તિ થાય છે તે રૂપ છે. તે પરિગ્રહથી નિવૃત્તિ લેવી એ જ આ વૃક્ષના વિસ્તૃત અનેક પ્રકાર-ભેદ છે. તેનું તાત્પર્ય એ છે કે જેમ મૂળ, કંદ આદિની અપેક્ષાએ એક જ વૃક્ષ જેમ અનેક પ્રકારે વાળુ મનાય છે તેમ આ પરિત્યાગરૂપ અપરિગ્રહ પણ વિચિત્ર વિષચાના ત્યાગની અપેક્ષાએ તથા કર્મોના ક્ષયાપથમ આદિની અપેક્ષાએ અનેક પ્રકારનું હોય છે. संमत्तविद्धबद्धमूलो ” સમ્યગ્દર્શન આ વૃક્ષનું વિશુદ્ધ મૂળ છે. “ધિવો ” ચિત્ત સ્વસ્થતારૂપ ધય જ તેનું કદ છે. “વિળય વેો” વિનય જ તેની વેદિકા ઉત્પત્તિની ભૂમિકા છે. " निग्गयतेल्लोक्क विउलजस નિવિચીવ સુનાચવુંયો” વિલેાકમાં વ્યાપ્ત યશ જ ” ત્રલેાકમાં વ્યાપ્ત યશ જ તેનું નિવિટ, પીન-મેટુપીવર-મજબૂત અને સુજાત-સુંદર થડ છે. પંચમ ્ચ વિસાજીલાજો ’’પાંચ મહાવ્રત જ તેની વિશાળ શાખાઓ છે. " भावणातयंतज्झाणसुभगजोगनाण पल्लववर कुरघरो " ” અનિત્ય આદિ ભાવના જ તેની છાલ છે, ધર્મધ્યાન આદિ ધ્યાન, મન, વચન અને કાયની શુભ પ્રવૃત્તિરૂપ વ્યાપાર, અને જ્ઞાન, એ સૌ તેના પત્તાં, અને ઉત્તમ પલ્લવાંકુરો છે. વઘુત્તુળમુમલમિઢો ' ક્ષાત્યાદિ
,,
66
66
66
17
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
66
ܕܙ
૩૫૧