________________
''
""
“
""
ચત્તા સાચા, શાળસના વિદ્વાતન્હા ચ ધ્રુતિ ચો ” તથા આ જે અસયમાહિક એકથી લઈ ને તેત્રીસ એલ છે, જેવાં કે-અવિરતિરૂપ એક અસયમ, એ રાગ અને દ્વેષ, ત્રણ ઈંડ, ત્રણ ગૌરવ, ત્રણ ગુપ્તિ, ત્રણ વિરાધના, ચાર કષાય, ચાર ધ્યાન, ચાર સંજ્ઞા, ચાર વિકા, “પંચ વિચિાળો” પાંચ ક્રિયા समिइ दियमब्वयाई પાંચ સમિતિ પાંચ ઇન્દ્રિય, પાંચ મહાવ્રત, छज्जीवनिकाय छच्चलेसाओ सत्तभया अट्ठमया नवचेव य बभचेरगुत्ती, दसप्पकारे य समणधम्मे, एक्कारस, उवासगाणं बारसय भिक्खूणं पडिमा " છ જીવનિકાય, છ લેશ્યા, સાત ભય. આઠ મદ, નવ બ્રહ્મચર્ય ગુપ્તિ, દશ પ્રકારને શ્રમણધર્મ, અગિયાર શ્રાવકાની, બાર ભિક્ષુઓની પ્રતિમાઓ, “ સેસરિયાટ્રાન્ત ', चउदस - भूयगामा पन्नरसपर पाहम्मिया, सोलसगाहा सोलसा य असंजम १७, બવમ ૨૮, નાચ ૬૧, સમાટ્વિટ્ટાના ૨૦, સવજ્રા ૨૧,ય પરીસદ્દા ૨૨ ૬, सूयगडज्झयणा २३ ક્રિયાસ્થાન, ૧૪ ભૂતગ્રામ, ૧૫ પરમાધાર્મિક, ૧૬ સૂત્રકૃતાંગના પ્રથમ શ્રુતસ્કંધના અધ્યયન, ૧૭ પ્રકારના અસયમ, ૧૮ પ્રકારનું અબ્રહ્મચર્ય, ૧૯ જ્ઞાતાનાં અધ્યયન, ૨૦ પ્રકારના અસમાધિ સ્થાન, ૨૧ પ્રકા રના શખલ, ૨૨ પરીષહ, ૨૩ સૂત્રકૃતાંગના અધ્યયન, “ વ ૨૪, માવળા ૨૧, ઉત્ત ૨૬, શુળ ૨૭, વ્ ૨૮, પાષૅ સુય ૨૧, મોનિઽ' રૂ૦, વિઠ્ઠાફનુળા ૨૨, ૨ નોસદ્ ૨૨, સુરિયા ૩૨ તિત્તીસાચા ” ૨૪ દેવ, ૨૫ ભાવના, ૨૬ ઉદ્દેશ, ૨૭ અણુગાર ગુણ, ૨૮ આચાર પ્રકલ્પ, ૨૯ પાપશ્રુત, ૩૦ મેાહનીય સ્થાન, ૩૧ સિદ્ધ સહભાવિ ગુણુ. ૩૨ ચેગ સંગ્રહ, ૩૨ સુરેન્દ્ર, ભવનપતિઓમાં૨૦, ખાર કલ્પેામાં૧૦ (આઠ કામાં૮,નવમાં અને દશમાં કલ્પમાં ૧ અને અગિયાર તથા ખારમાં કલ્પમાં એક) ચેાતિષિયામાં જાતિની અપેક્ષાએ સૂર્ય અને ચદ્ર એમ બે સુરેન્દ્ર. એ રીતે કુલ ૩૨ સુરેન્દ્રો થયાં. અને અશાતનાં ૩૩. આ બધાની વ્યાખ્યા આવશ્યક સૂત્રની પૂજ્ય શ્રી. ઘાસીલાલજી મહારાજ દ્વારા કરાયેલ મુનિતેષણી નામની ટીકામાં આપેલ છે. તેા જિજ્ઞાસુજન તે વિષયને તેમાંથી જોઇ લે. “ આતિ વાચરેત્તા ” આ રીતે પહેલેથી એકાદિ સંખ્યાને લઈને ક્રમશઃ एगुत्तरिया बुड्दिए बुड़िढएस ” એક એક વધારતા જતાં “હીસાબો દાવ ચ અનેતિયાદ્યિા ” તેત્રીસ થઈ જાય છે. એ અસયમાદિ તેત્રીસમાં પ્રકાર સુધીના સંખ્યા સ્થાનેામાં તથાં “વિરૂદ્યુ ” પ્રાણાતિપાત વિરમણુરૂપ વિરતિઓમાં, ચિત્તની એકાગ્રતારૂપ પ્રણિધાનામાં
tr
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૩૫૦