________________
પરિગ્રહવિરમણ કા નિરૂપણ
પાંચમા સવરદ્વારના પ્રારંભ
66
66
બ્રહ્મચય' નામનું ચોથું સંવતદ્વાર સમાપ્ત થયું. તે બ્રહ્મચર્ય નામને ચતુર્થાં સંવર એ જ વ્યક્તિને થાય છે કે જે પરિગ્રહથી સર્વથા વિરક્ત બને છે. તે કારણે અનુક્રમે આવતા પરિગ્રહ વિરમણ નામના પાંચમાં સંવરદ્વારનું વર્ણન કરવામાં આવે છે, તેનું આ પહેલુ સૂત્ર છે-“ સઁધૂ ” ઈત્યાદિ ધર્મોપકરણો કરતાં વધારે વસ્તુએ ગ્રહણુ કરવી અને ધર્મપકણોમાં મૂર્છાભાવ રાખવા તેને પરિગ્રહ કહે છે. આ પરિગ્રહથી જે ઉલટું છે તે અપરિગ્રહકહેવાય છે- ‘સંજૂ ” ! લપસિંદ્ગુšય સમળે ’' જે આ અપિર ગ્રહમાં આસક્ત ચિત્તવાળા હાય છે અને બ્રહ્મચર્ય આદિ ગુણોધી યુક્ત હોય છે એ જ શ્રમણ છે. તે શ્રમણ્ બાર મનિાઓ નિરર્ ” આરંભ અને પરિગ્રહથી તદ્દન વિરક્ત હાય છે. પૃથિવી આદિ જીવાનુ` ઉપમન જે ક્રિયાઆથી થાય છે તે સઘળાને આરભ કહે છે. પરિગ્રહના બે ભેદ છે-બાહ્ય પરિગ્રહ અને અભ્યાન્તર પરિગ્રહ ધર્મોપકરણો સિવાયની વસ્તુએ પાસે રાખવી તથા ધર્મપકણો ઉપર મૂર્છાભાવ. મમત્વભાવ રાખવો તે ખાદ્યપરિગ્રહ છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ અને અશુભ યોગ એ બધા આભ્યાન્તર પરિગ્રહ છે. જે માહ્ય અને આભ્યન્તર પરિગ્રહથી સર્વથા વિરક્ત હોય છે તે શ્રમણ થઈ શકે છે. “વિ જોમાળમાચારોમા” એ જ પ્રમાણે જ ક્રોધ, માન, માયા અને લેાભથી રહિત હોય છે તે જ શ્રમણ કહેવાય છે. “ ો અસંગમે, ટ્રોવેવ ાપાલા, તિળિયયંકા-જવાય, ગુરૌત્રો તિમ્બિ, તિળિ ચ વિાાઓ,
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૩૪૯