________________
''
તેને માન્ય કરતા નથી તેઓ તેનુ કદી પણ સેવન કરતાં નથી, તેનું નામ “ અસંમત ’(૨૬) તે અસત્ય વચન મૃષાવાદીઓના ધમ છે, તેથી તેનું નામ “ અસત્યસંઘાત ” છે (૨૭) સત્ય ભાષણનુ' તે વિપક્ષી-વિરૂદ્ધનુ છે, તેથી તેનુ નામ “ વિપક્ષ ” છે. (૨૮) કટાનુ' તે ધામ છે, તેથી તેનુ નામ“ ગૌર્વાધ ” છે. (૨૯) સાવદ્ય કર્મોથી તે સતત અપવિત્ર રહે છે, તેથી તેનું નામ, ‘ લવध्यशुद्ध ' છે. ‘સુષિ’શબ્દના અર્થ સાવદ્ય કમ છે, (૩૦) કાર્ય કરતી વ્ય– ક્તિ પણ તેના પ્રભાવની અસર નીચે આવી જઇને કહી દે છે કે હું કઇ કરતા નથી. ” આ રીતે તેના દ્વારા વસ્તુનું પ્રચ્છાદન થાય છે, તેથી તેનુ નામ બપહો” છે, “ વિચÆ ” આ રીતે ખીજા અધદ્વારના પૂર્વોક્ત અલીક આદિ “ સીસું નામ થૈજ્ઞાનિ ” ગુણાનુસાર ત્રીસ નામ છે. તથા વમાાનિ ” તે ઉપરાન્ત બીજા પણ તે જ પ્રકારના ‘સાવ સ પાપ યુક્ત આ અહિચલ વચનોલ ” અલીક-મૃષાવાદ-વચનયાગના
66
“
માનિ ’
k
66
""
(6
ગળાડું ’
અનેક નામ પણ Īત્તિ ” છે ॥ સૂ-૨ ॥
આ પ્રમાણે બીજા દ્વાર વડે તેનૢ કથન કરીને હવે ” કયી રીતે તે કરાયા છે તે ત્રીજા દ્વારનું, તથા
'
-ચયાતઃ पावा- येऽपि च कुर्वन्ति पापा: દ્વારનું પ્રતિપાદન કરે છે-“ ત
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
સૂત્રકાર ‘‘ ગદ્યો
66
जेविय' करेति
કયા પાપી જીવા તેનું સેવન કરે છે, પાંચમાં ૬ પુળ વૃત્તિ ” ઈત્યાદિ.
9