SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ '' તેને માન્ય કરતા નથી તેઓ તેનુ કદી પણ સેવન કરતાં નથી, તેનું નામ “ અસંમત ’(૨૬) તે અસત્ય વચન મૃષાવાદીઓના ધમ છે, તેથી તેનું નામ “ અસત્યસંઘાત ” છે (૨૭) સત્ય ભાષણનુ' તે વિપક્ષી-વિરૂદ્ધનુ છે, તેથી તેનુ નામ “ વિપક્ષ ” છે. (૨૮) કટાનુ' તે ધામ છે, તેથી તેનુ નામ“ ગૌર્વાધ ” છે. (૨૯) સાવદ્ય કર્મોથી તે સતત અપવિત્ર રહે છે, તેથી તેનું નામ, ‘ લવध्यशुद्ध ' છે. ‘સુષિ’શબ્દના અર્થ સાવદ્ય કમ છે, (૩૦) કાર્ય કરતી વ્ય– ક્તિ પણ તેના પ્રભાવની અસર નીચે આવી જઇને કહી દે છે કે હું કઇ કરતા નથી. ” આ રીતે તેના દ્વારા વસ્તુનું પ્રચ્છાદન થાય છે, તેથી તેનુ નામ બપહો” છે, “ વિચÆ ” આ રીતે ખીજા અધદ્વારના પૂર્વોક્ત અલીક આદિ “ સીસું નામ થૈજ્ઞાનિ ” ગુણાનુસાર ત્રીસ નામ છે. તથા વમાાનિ ” તે ઉપરાન્ત બીજા પણ તે જ પ્રકારના ‘સાવ સ પાપ યુક્ત આ અહિચલ વચનોલ ” અલીક-મૃષાવાદ-વચનયાગના 66 “ માનિ ’ k 66 "" (6 ગળાડું ’ અનેક નામ પણ Īત્તિ ” છે ॥ સૂ-૨ ॥ આ પ્રમાણે બીજા દ્વાર વડે તેનૢ કથન કરીને હવે ” કયી રીતે તે કરાયા છે તે ત્રીજા દ્વારનું, તથા ' -ચયાતઃ पावा- येऽपि च कुर्वन्ति पापा: દ્વારનું પ્રતિપાદન કરે છે-“ ત શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર સૂત્રકાર ‘‘ ગદ્યો 66 जेविय' करेति કયા પાપી જીવા તેનું સેવન કરે છે, પાંચમાં ૬ પુળ વૃત્તિ ” ઈત્યાદિ. 9
SR No.006438
Book TitleAgam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages411
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_prashnavyakaran
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy