________________
ટવાળાં શયનસ્થાન, આસન, પાલખી, રથ. ગાડાં, યાન-મુસાફરીના સાધનરૂપ વાહન, યુગ્ય અશ્વાદિ વાહન, સ્પંદન-ખાસ પ્રકારના રથ, એ બધાને તથા “ નાનારિયળે” નર અને નારીના સમૂહને કે જે “સોમપરિવરિષf ” ચન્દ્રમા જેવાં સુંદર આકારવાળા છે અને તેથી જ જે જેવાં ગમે તેવાં છે,
સક્રિયવિભૂતિg” મુગટ આદિ વિવિધ અલંકાર તથા વસ્ત્રોથી વિભૂષિત છે, “પુજારવામાવતા સત્ત ” પૂર્વકૃત તપના પ્રભાવથી પ્રાપ્ત થયેલ સૌભાગ્યથી જેઓ યુક્ત છે, એ સૌને જોઈને તથા “ નE-T--મgમુદિર-તંવા- નવા-જાણવા-ગાવવા-ઢેલ-મંત્ર-તૂળ-રૂ-સ્વવાળિય -તા ગ્રાચ-નટ, નર્તક, જલ્લ, મૌષ્ટિક, બેલંવક, કથક, પ્લવક, લાસક આખ્યાયિક, લંખ, મંખ, તુંણિક, તુંબવીણિક, તાલાચાર, એ બધાનાં મનહર વ્યાપારે કે જે “ વહૂળિ” અનેક પ્રકારના હોય છે, અને “વાળિ” સુંદર કિયા યુક્ત હોય છે, તેમને જોઈને તથા “મumgવમાફ કા મUTU મહુ” એ જ પ્રકારનાં બીજાં પણ જે મને જ્ઞ ભદ્રકરૂપ હોય તેમને જોઈને “સમr” સાધુએ “તેનું તેમનામાં “ર સવિનય ” આસક્ત થવું જોઈએ નહી, “ર રજિવં” રાગ કરવું જોઈએ નહીં, “ર સિન્નિવં” તેમાં લલચાવું જોઈએ નહીં, “મુકિચડ્યું ” તેને માટે મહ કરે જોઈએ નહીં, “વિધી બાવન્નિવ” તેને માટે ચારિત્રને ભંગ ન કરવું જોઈએ “ર સુમિયઃ ” લેભ કર જોઈએ નહીં, “– સુસિવં તેનાથી મનમાં આનંદ પામ નહીં, “ર સિચડ્યું તેને જોઈને આશ્ચયથી હસવું ન જોઈએ, તથા “ર સરું ર મ ર તથsઝા” તેને યાદ કરવું જોઈએ નહીં કે તેમાં ધ્યાન પરોવવું જોઈએ નહીં.
grf” એ જ પ્રમાણે “મUUUITTrછું” અમનેજ્ઞ અશુભ “વા” રૂપને “વહુરૂgિ? ચક્ષુઈન્દ્રિયથી “ઘrfસચ” જોઈને તેના પ્રત્યે રેષ-દ્વેષ કરે જોઈએ નહીં, “ તે?” તે અશુભ રૂપ કયાં કયાં છે તે શંકાનું સમાધાન કરવાને માટે સૂત્રકાર નીચેના પદ્ય દ્વારા તેમને જાહેર કરે છે–“નંદિ–ોઢ-ગિ-૩રિ– – વરૂ--ગુરુ-વામા-પિણે -gવવુ-વિચ-સટ્ટા-વાદો-વઝિ” ગંડી-કઠમાળના રેગવાળા, કુષ્ટરોગી, કુણિ-કઠગવાળા, ઉદરરોગી, કમ્બુલરેગી, સ્લીપદરેગી, કુબડા,
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૩૭૭