________________
છે તેવા, અથવા કળકળતા ક્ષારયુક્ત જળના સિંચનથી જેમનાં અંગ ઉપાંગો પર ફાલ્લા પડી ગયા છે. એવા નારકી જવા પરમાધામિકા દ્વારા યાતનાએ પામીને “ મંદીત્તઢે ” નરકની કઠોર ભૂમિ પર“ વિસ્રોëતિ ” પડી જાય છે. ાસૂ-૩૫ા ત્યારબાદ શું થાય છે. તે વાત સૂત્રકાર ખતાવે છે—“ તથચવાકુળ ' ઇત્યાદિ.
ટીકા –‘તત્વ ” તે નરકામાં “ વિન–મુળન—લિયાહ-હા-મન્નાર-સમ-નીવિચવિષય-સર્જી-સીદ-કૃવિય-લુટામિમૂળ ' ૮ રૂચિ ” પિત—ગવિષ્ટ તથા
,,
"C
'
""
64
""
,,
खुहाभिभू हिं ભૂખ પ્યાસથી-અત્યંત વ્યાકુળ તથા “નિમિતિદિ” તે કાળે જેમને ખિલકુલ ખારાક મળ્યેા હાતા નથી એવા અને એજ કારણે જે ધોરારસમાનમીમ વેર્દૂિ ” ઘાર-ક્રૂર કમ કરવાને માટે આતુર થયેલ છે, તે કારણે ચિત્કાર કરવાથી જેમના દેખાવ અતિ ભયંકર અની ગયા છે એવા વિશ્વ ” વૃક-વરુ, “મુળન” શ્વાન-કૂતરા, ‘રિચારુ” શિયાળ, काक કાગડા, मज्जार ” માર ખિલાડા, સરભ અષ્ટાપદ, “ ફોવિચ '' દ્વીપિકवियग्ध ચિત્તા, વાઘ, સદ્ગુ ” શાર્દૂલ-વિશિષ્ટ પ્રકારના વાધ, અને સિંહ વગેરે પ્રાણિઓ ‘અમિત્ત ” આક્રમણ કરીને ‘ ર્ઢવાઢા-ગાઢઽધ-વૃઢિય-સુતિ. લ-નાયિ છદ્મવેરા ” પહેલાં મજબૂત ડાઢા વડે તેમને બટકાં ભરે છે, પછી જમીન ઉપર તેમને આમ તેમ ખેંચે છે-ઘસડે છે, તથા અતિશય તીક્ષ્ણ નખ ભરાવીને તેમનાં ઉર્ધ્વ શરીરના બે ટૂકડા કરી નાખે છે. તે કારણે “ વિમ્મુધિવધળા ” તેમના સાંધાઓના બંધન તદ્ન ઢીલા થઈ જાય છે. વિચામંગળ ” ત્યાં નારકીઓના હાથ, પગ, કાન, નાક આદિ અંગેનું ખંડન કરવામાં આવે છે અને “ સમતો વિષ્ઠિરે ” જેમ કાકલિને ચારે દિશામાં ફેકવામાં આવે છે તેમ તે બિચારા નારકીઓને પણ આકાશમાં આમ તેમ ફ્રેંકવામાં આવે છે. “ જુનો ચ ત્યાર ખાદ " कँककुररगिद्धघोरकटुवायसगणेहिं " કંક, કુરર. ગીધ, અને અસહ્ય યાતનાએ દેનારા કાગડાઓને સમૂહ, “ જ્ઞાથિર ટુનવણજોઇતુંકેäિ ’કે જેમના તીક્ષ્ણ નખ કઠણ વસ્તુને ચીર્યા પછી
,,
''
66
(C
46
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
'
૫૬