________________
'
',
,, આસકત
અનુકૂળ સુગંધ ભરેલી હાય અને તેમની તે સુગંધ દૂર દૂરના પ્રદેશ સુધી ફેલાતી હાય; એવાં સુગ ંધિત દ્રવ્યેા મેાજૂદ હાય તે તેમાં તથા to वाइ मणुण्ण भएस ઉપરાંત તેમના જેવા જ માન ભદ્રક ગંધવાળા જે પદાર્થો હાય તે પાસે હાય તેા પણ “ મળે ” સાધુએ તેમની “ તેવુ ” તે તે મનાર ગંધામાં “ ન સજ્ઞિયવું નાવ ન સર્ચમ = તથના થવું જોઈએ નહીં ત્યાંથી શરૂ કરીને તેને યાદ કરવી નહીં કે તેને વિચાર પણ કરવા નહીં. ત્યાં સુધી સમજી લેવાનું છે. અહીં यावत् શબ્દથી न रज्जव्व न गिज्झियव्वं, न मुज्झियव्वं, न विणिधाय आवज्जियव्व, न लुभिચળ', મૈં તુચિ—', ન ચિત્વ ” એ પદોના અર્થ ગ્રહણ કરવાના છે. તેમના અથ આગળ આવી ગયા છે તે ત્યાંથી સમજી લેવા.
tr
"
ܙܕ
'
,,
એ જ પ્રમાણે અમનેજ્ઞ પાપક ગંધ પ્રત્યે રાષ આદિ કરવા જોઈ એ નહીં એ વાત સૂત્રકાર કહે છે-“ઘુળવિ ” આ રીતે arfofagor" adન્દ્રિયથી “ અમખુરાવારૂ” અમનેન અશુભ - ગંધાનિ ” ગંધ-દુર્ગંધને '' अग्वाइय ” સૂધીને સાધુએ તેના પ્રત્યે દ્વેષ-અરુચિને ભાવ-ખરતિવૃત્તિ કરવા જોઇએ નહીં. “ તે ’” દુર્ગંધયુકત પદાર્થો કયા કયા છે તેને ઉત્તર આપતા સૂત્રકાર તે પદાર્થોમાંથી કેટલાંક પદાર્થોનો ઉલ્લેખ કરે છે. જેમ કે ' મિત્તુ-અસ્લમક-થિમઃ-પોમક-વિન મુળસિયાજી~મળુય - મન્નાર્-સીંદ્-વીવિચ-મય -ચિ-વિă- જિમિન-ટુર્નામાંધારૂં” અહિમૃતક-મરેલા સાપનું શરીર, ઘેાડાનું મૃતશરીર, હાથીનું મૃતશરીર, વરૂનું મૃતશરીર; સિંહનું મૃત શરીર, કૂતરાનું મૃત શરીર શિયાળનું મૃત શરીર, માણસનું મડદું, ચિત્તાનું મૃત શરીર, એ બધાં જ્યારે સડે છે ત્યારે તેમાં કીડા પડે છે અને
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૩૮૩