SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ ' ', ,, આસકત અનુકૂળ સુગંધ ભરેલી હાય અને તેમની તે સુગંધ દૂર દૂરના પ્રદેશ સુધી ફેલાતી હાય; એવાં સુગ ંધિત દ્રવ્યેા મેાજૂદ હાય તે તેમાં તથા to वाइ मणुण्ण भएस ઉપરાંત તેમના જેવા જ માન ભદ્રક ગંધવાળા જે પદાર્થો હાય તે પાસે હાય તેા પણ “ મળે ” સાધુએ તેમની “ તેવુ ” તે તે મનાર ગંધામાં “ ન સજ્ઞિયવું નાવ ન સર્ચમ = તથના થવું જોઈએ નહીં ત્યાંથી શરૂ કરીને તેને યાદ કરવી નહીં કે તેને વિચાર પણ કરવા નહીં. ત્યાં સુધી સમજી લેવાનું છે. અહીં यावत् શબ્દથી न रज्जव्व न गिज्झियव्वं, न मुज्झियव्वं, न विणिधाय आवज्जियव्व, न लुभिચળ', મૈં તુચિ—', ન ચિત્વ ” એ પદોના અર્થ ગ્રહણ કરવાના છે. તેમના અથ આગળ આવી ગયા છે તે ત્યાંથી સમજી લેવા. tr " ܙܕ ' ,, એ જ પ્રમાણે અમનેજ્ઞ પાપક ગંધ પ્રત્યે રાષ આદિ કરવા જોઈ એ નહીં એ વાત સૂત્રકાર કહે છે-“ઘુળવિ ” આ રીતે arfofagor" adન્દ્રિયથી “ અમખુરાવારૂ” અમનેન અશુભ - ગંધાનિ ” ગંધ-દુર્ગંધને '' अग्वाइय ” સૂધીને સાધુએ તેના પ્રત્યે દ્વેષ-અરુચિને ભાવ-ખરતિવૃત્તિ કરવા જોઇએ નહીં. “ તે ’” દુર્ગંધયુકત પદાર્થો કયા કયા છે તેને ઉત્તર આપતા સૂત્રકાર તે પદાર્થોમાંથી કેટલાંક પદાર્થોનો ઉલ્લેખ કરે છે. જેમ કે ' મિત્તુ-અસ્લમક-થિમઃ-પોમક-વિન મુળસિયાજી~મળુય - મન્નાર્-સીંદ્-વીવિચ-મય -ચિ-વિă- જિમિન-ટુર્નામાંધારૂં” અહિમૃતક-મરેલા સાપનું શરીર, ઘેાડાનું મૃતશરીર, હાથીનું મૃતશરીર, વરૂનું મૃતશરીર; સિંહનું મૃત શરીર, કૂતરાનું મૃત શરીર શિયાળનું મૃત શરીર, માણસનું મડદું, ચિત્તાનું મૃત શરીર, એ બધાં જ્યારે સડે છે ત્યારે તેમાં કીડા પડે છે અને શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૩૮૩
SR No.006438
Book TitleAgam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages411
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_prashnavyakaran
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy