SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ " ત્યારે તેમની દુગંધ ઘણી જ અસહ્ય થઇ પડે છે. તા સમળે છ સાધુએ તેમની દુર્ગંધ પ્રત્યે તથા " एवमाइए अन्नेसु तेसु अमणुण्णपावगेसु " ते “ ઉપરાંત તે પ્રકારની અમનેાજ્ઞ અશુભ દુધો પ્રત્યે “ન રુસિયન્ત્ર ન હીયિન્ત્ર લાવ નિશ્ચિય પંચે ટ્ટિ ધર્માં ચરે” રાષ કરવા જોઇએ નહી, તેમની અવજ્ઞા કરવી જોઇએ નહીં. અહી. ચાવત્ શબ્દથી “ન નિયિન્ત્ર, ન વિત્તિયન્ત્ર, ન छिंदियव्व ं न भिदियव्वं, न वहेयव्वं न दुर्गुछावत्तियाविलब्भा उप्पाएउ एवं घाणिदियभावणाभाविओ भवइ अंतरपा मणुष्णामणुण्ण सुभिदुब्भिरागदोसे નિશ્ર્ચિપાસાદૂ મળચક્રાયપુત્તે સંયુકે ” પૂર્વોક્ત એ સઘળાં પદોને ગ્રહણ કરી લેવાના છે અને આગળ ખતાવ્યા પ્રમાણે તેમના અર્થ સમજી લેવાના છે. એટલે કે નિંદા, ખ્રિસા, છેદન, ભેદન કરવું જોઇએ નહી અને તેમના પ્રત્યે સાધુએ જુગુપ્સા ધૃણાવૃત્તિ પણ રાખવી જોઈએ નહીં. આ રીતે જ્યારે અંતરાત્મા પ્રાણેન્દ્રિયની ભાવનાથી ભાવિત થાય છે ત્યારે તે મનેાસરૂપ ધ્રાણેન્દ્રિ યના શુભ અને અમનેાનરૂપ અશુભ વિષયામાં રાગ અને દ્વેષથી રહિત થઈ જાય છે. આ પ્રકારની સ્થિતિથી યુક્ત થયેલ સાધુ પોતાના મન, વચન અને કાયરૂપ ચોગાને શુભ અશુભ વ્યાપારથી સુરક્ષિત કરી નાખે છે, અને ઘ્રાણે ન્દ્રિયના શુભાશુભ વિષયમાં શુભાશુભ પરિણતિજન્ય કબ'ધનની નિવૃત્તિરૂપ સવરથી યુક્ત થઇ જાય છે અને “ હિંતિત્ વરેઙ્ગ ધમઁ ” સયમી ઇન્દ્રિયવાળા થઈને ચારિત્રરૂપ ધર્માંનું પાલન કરનાર અને છે. ભાવા—સૂત્રકારે આ સૂત્રદ્વારા પરિગ્રહ વિરમણવ્રતની ત્રીજી ભાવનાનું સ્પષ્ટીકરણ કર્યુ છે. તે ભાવનાનું નામ ઘ્રાણેન્દ્રિય સવરણ છે. તેમાં એ અતાવ્યું છે કે સુગંધ અને દુર્ગંધના સંબધ થતાં સાધુ પોતાની ઘ્રાણેન્દ્રિયને પક્ષપાતી ખનાવતા નથી. જો તે એવું કરે તે! મહાન અનને પાત્ર થાય છે, તેને નવીન કર્મના આંધનાર માનવામાં આવે છે. સુગધ અને દુર્ગં ધયુક્ત કેટલાક પદાર્થ સૂત્રકારે આ સૂત્રમાં દર્શાવ્યાં છે તેથી ચારિત્રધમ નું સંપૂર્ણ રીતે પાલન કરવાને માટે સાધુનું કર્તવ્ય છે કે તેણે ઘ્રાણેન્દ્રિયના વિષયભૂત સુગંધ તથા દુર્ગંધયુક્ત પદાર્થો પ્રત્યે સમભાવ રાખવે। જોઈ એ. ! સૂ૯ | શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર (6 ૩૮૪
SR No.006438
Book TitleAgam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages411
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_prashnavyakaran
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy