________________
જિહવેન્દ્રિયસંવર નામકી ચૌથી ભાવના કા નિરૂપણ
હવે સૂત્રકાર આ વ્રતની ચોથી ભાવના બતાવે છે –“રાર્થ” ઈત્યાદિ.
ટીકાઈ—“જાહ્ય” થી ભાવનાનું નામ જિહૂવેન્દ્રિય સંવરણ છે. આ ભાવનાનું પાલન કરનાર સાધુએ જિહા ઈન્દ્રિયના મનેઝ ભદ્રક વિષયમાં અને અમને અભદ્રક વિષયમાં રાગ દ્વેષ રાખવો જોઈએ નહીં, પણ સમ ભાવ જ રાખવું જોઈએ. એ જ વિષયને સૂત્રકાર વિસ્તારપૂર્વક આ સૂત્રદ્વારા સમજાવે છે “નિમિતિ” સાધુએ જીભથી “મgઇમારું રાળિયું” મનેશ-ભદ્રક રસને “સાચ” આસ્વાદ કરીને તેમાં રાગ આદિ કરવાં જોઈએ નહીં. “ તે” એ મનેઝ રસ કયા કયા પદાર્થોમાં હોય છે, તે પ્રશ્નને ઉત્તર આપતા સૂત્રકાર અહીં એવા કેટલાક પદાર્થોના નામનો ઉલ્લેખ કરે છે “ હમ-વિવિહા-મોચ–ગુરુ –રવેચ-તેરું-ઘ -મહેતુ” ઘી, તેલ આદિનું જેમાં પહેલા જેમાં મેણ દેવાય છે અને પછી તેમાં જ તળીને પકવવામાં આવે છે એવા ખાજા આદિ પકવાનને અવગાહિમ કહે છે. તથા અનેક પ્રકારના જે પાન (પી શકાય તેવા) ભજન હોય છે તેમને વિવિધ પાન ભેજન કહે છે, ગોળ નાખીને બનાવેલા ભેજનને ગુડકૃત અને ખાંડ નાખીને બનાવેલા લેજનને ખાંડકૃત જન કહે છે. તેલ અને ઘીમાં બનાવેલ લાડુ આદિ ખાદ્ય પદાર્થને તેલકૃત અને ધૃતકૃત ભજન કહે છે. એ ખાદ્ય પદાર્થોમાં તથા બીજા પણ જે “વિદે, ” અનેક પ્રકારના “ વપરાતંગુત્ત! ” લવણરસ મિશ્રિત શાક, વડા આદિ ખાદ્ય પદાર્થો છે તેમાં તથા “વહુવાર -કિના–નિટ્ટાના- ચંવ-લેહૃવ-દુ-રિ-સરય-મ7-વાવાળી–સીદુ-વિરાવળ-સાFિારણ દુઘરેલુ મોયો” પહેલાં ગૃહસ્થાવસ્થામાં ઉપયોગમાં લીધેલ અનેક પ્રકારના ખાદ્યો જેવા કે દહીં, ખાંડ આદિમાંથી તૈયાર કરેલ તથા સુગંધિત દ્રવ્યથીયુકત એક ખાસ ભજન જેને શિખંડ કહે છે. તેમાં નિદાન-એક લાખ રૂપિયા ખરચીને તૈયાર કરાવેલ ખાસ ભેજનમાં અથવા મેરી-દૂધપાકમાં, દાલિકામ્સમાં-મરચાં, રાઈ, મેથી, જીરૂં આદિને વઘાર કરેલ તથા ચણા અદિના
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૩૮૫