SearchBrowseAboutContactDonate
Page Preview
Page 402
Loading...
Download File
Download File
Page Text
________________ લેટમાંથી બનાવેલ “કઢી” નામના વ્યંજનમાં, સેંઘામ્સમાં-પકાવીને ખટાશ ઉમેરવામાં આવી હોય એવાં ખામાં, દૂધ, દહીંમાં ગોળ, ધાતકી પુષ્પ-મહુડા એ બનેના મિશ્રણથી બનાવેલ સરકામાં, ગોધૂમ-ઘઉંના લોટમાંથી તૈયાર કરેલ મઘ-પષ્ટમધમાં, વરવારણું ઉત્તમ મદિરામાં, મુનિ અવસ્થામાં નહીં પણ ગૃહસ્થાવસ્થામાં ઉપયોગમાં લીધેલ શ્રેષ્ઠ મદિરા-વરડીમાં, સીધુ-આસવ–શેરડી આદિના રસમાંથી બનાવેલ મદિરામાં, કાપિશાયન-કાપિશી નામની નગરીમાં દ્રાક્ષમાંથી બનાવેલ એક વિશિષ્ટ મધમાં, તથા અઢાર પ્રકારના શાકમાં ઈત્યાદિ અનેક પ્રકારના ખાદ્ય પદાર્થોમાં તથા મgવજધાસારવાર સંમિણુ મોકુ ર” મનોહર વર્ણ, ગંધ, રસ અને સ્પર્શવાળા અનેક પ્રકારનાં દ્રમાંથી તૈયાર કરાવેલ ભેજનોમાં રહેલ રસને ગૃહસ્થાવસ્થામાં સ્વાદ લઈને તેમનામાં તથા “અનેવમારૂપસું મyત્રમાસુ” એ જ પ્રકારના બીજા ભદ્રક મનોજ્ઞ રસમાં કે જેનો ગૃહસ્થાવસ્થામાં સદા સ્વાદ લેવાતો હતો તેમાં “સમળા” સાધુ અવસ્થામાં રહેલ મુનિએ “ર વિજયવં જાવ ૨ ન ર મ ર તરથ જ્ઞા” “ આસક્ત થવું જોઈએ નહીં” ત્યાંથી શરૂ કરીને “તેણે તેમને યાદ કરવા જોઈએ નહીં. અને હું શ્રમણ – અવસ્થામાં તેમને ઉપભોગ કરૂં એવો વિચાર પણ કરવો જોઈએ નહીં?” ત્યાં સુધી અર્થ ગ્રહણ કરવાને છે. અહીં “ચાવન” શબ્દથી “ર જિદ, રિક્ષયથં, 7 મુક્સિચડ્યું, 7 વળવાચં વાવ%િચડ્યું, ન સુમિથવું, ન તુરિયર્થ ન દિવ” એ પૂર્વોક્ત પદે ગ્રહણ કરાયેલ છે. એ બધાને અર્થ પહેલી ભાવનામાં અપાઈ ગયો છે પુનરાવ” એ રીતે “નિમિuિળ” જીભથી “શમણુન્નવાવાડું સારું ? અરુચિકર રસનું “સારુ” આસ્વાદન કરીને તેમનામાં સાધુએ ઠેષભાવ રાખો જોઈએ નહીં. “ તે ?” અરુચિકારક રસ કયા કયા છે એ પ્રશ્નનું સમાધાન કરવાને માટે સૂત્રકાર કહે છે –“અરવિરાણીયાવળિકના પાનમયનારૂં” અરસ-હિંગ આદિના વઘારથી રહિત, વિરસ-રસરહિત-પર્યુષિત, શીત -શીતળ–ઠંડા, રૂક્ષ-ઘી વિનાનું, નિર્યાપ્ય-ખળ વધારવાની શક્તિથી રહિત, તથા “ સિવાવઝવહિપૂરૂચ ખુવિચાહુરિઅiધારૂં ” દોસણ -રાત્રે રાંધેલ, વ્યાપન્ન-વિનષ્ટ વર્ણવાળું-કથિત-સડેલ, પૂતિક-દુગધવાળા, તેથી અમનોજ્ઞ-અસુંદર તથા વિનષ્ટ–અત્યંત વિકૃત અવસ્થાવાળા અને એ કારણે જેમાંથી અત્યંત દુર્ગધ નીકળતી હોય તેવા તથા જે “સિત્તડુચાચવિઝ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૩૮૬
SR No.006438
Book TitleAgam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages411
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_prashnavyakaran
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy