________________
પ્લાન
જોઇએ. તથા " परववएसेण जंच गेव्हंति માલગ્યાન આદિને નિમિત્તે જે આહાર આદિ વૈયાવૃત્યકારક સાધુ લાવ્યા હોય તે બીજા સાધુઓએ પેાતાના ઉપયાગમાં લેવા જોઈએ નહીં. તેનું તાત્પર્ય એ છે કે ખાલ આદિ અવસ્થાપન્ન સાધુજનને માટે જે વસ્તુ લાવવામાં આવી હોય તે તેઓએ વાપર્યા પછી વધે તે તે વસ્તુના માલિકની આજ્ઞા લઇને જ ખીજા સાધુઓએ તેને પેાતાના ઉપયેાગમાં લેવી જોઈ એ. તથા “ પરÇÄ જ મુળચં” જે વચનાથી ખીજાનાં સુકૃત આદિ પુન્યકર્મોના નાશ થતા હોય તેવાં વચના સાધુએ ખેલવા જોઈ એ નહીં, એટલે કે તેવા વચનો ખેલવાનું સાધુએ 'ધ કરવુ જાઈ એ. તથા दाणरस अंतराइयं ’” જે વચનથી દાનમાં અંતરાક નડે એવાં વચને પણ કહેવાં જોઈએ નહી. તથા ‘ ટ્રાવિત્રણસો ” જે વચનાથી દાનના વિનાશ થતા હાય તે વચના પણ ખેલવા જોઇએ નહી. તથા વેસુi” સાધુએ કેાઈની ચાડી કરવી જોઈએ નહીં તથા “મäિ ” સાધુએ ઈર્ષ્યાભાવના પણ પરિત્યાગ કરવા જોઈ એ ॥ સૂ-૨ ॥
66
કૈસા મુનિ અદત્તાદાનાદિ વ્રત કા આરાધન નહીં કરતે ઉસકા નિરૂપણ
કેવા મુનિ આ વ્રતની આરાધના કરી શકતા નથી તે વાત હવે સૂત્રકાર કહે છે—લે વિચ” ઇત્યાદિ
ટીકા-ને વિ ચ” જે મુનિ એષણા ગુણની વિશુદ્ધિથી પ્રાપ્ત થયેલ પીઠ ફલક, શય્યા સંસ્તારક, વજ્ર, પાત્ર, કખલ, દડ રજોહરણ, નિષદ્યા, ચાલપટ્ટ, દારા સહિતની મુહપત્તિ, પાદપ્રેાંછન આદિ તથા ભાજન, ભાંડ,ઉપધિ એ બધાં
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૨૯૯