________________
દ્રવ્ય હેય, “
પુતારપરામૂરતHT” ભલે તે વસ્તુ પુપરૂપે હોય, ફલરૂપે હોય, છાલરૂપે હોય, પ્રવાલ-કુંપળના રૂપમાં હોય, સૂરણ આદિ કંદરૂપે હોય, મૂળ આદિ રૂપમાં હોય, તૃણ કાષ્ઠ આદિરૂપે હોય, ભલે કાંકરા આદિપે હોય, તે બધી વસ્તુઓ ત્યાં “વા” થોડી હોય કે “વ વાગે વધારે હોય, “જુ વા” કદમાં નાની હોય કે “જૂર વા' મોટી હોય, કઈ પણ રીતે એ વસ્તુઓને “ર પૂરૂ ૩ મgિmગ્નિ જેન્ટે ૩” તેના માલિકની આજ્ઞા લીધા વિના કોઈ પણ રીતે તેને ગ્રહણ કરવાનું મુનિને કલ્પતું નથી. તથા “ ” વસ્તુઓ સાધુઓને ગ્રહણ કરવા યોગ્ય છે તે પણ
દુનિળિ” પ્રતિદિન “દે ઝrળા વિ જ ” તેમના માલિકની આજ્ઞા લઈને જ “ષ્ટ્રિયવં” ગ્રહણ કરવા યોગ્ય છે. તથા « વળેચો જ સર્વ #ા ત્તત્તાપૂરો” જે પિતાને વિશ્વાસ ન કરતો હોય, તેના ઘરે સાધુએ કદી જવું જોઈએ નહીં, તથા “વિચત્તમત્તાળું” જે પિતાના પર વિશ્વાસ ન મૂકતો હોય તેને ત્યાંથી સાધુએ આહાર પાણી સ્વીકારવા જોઈએ નહીં એ જ રીતે “વત્તપીઝા જ્ઞાસંથારાવથTચવવઢવંદારભા
નિતેરસ્ટપટ્ટપુત્તિરાયપુછા” જે વ્યક્તિ પોતાના પર વિશ્વાસ ન રાખતી હોય તેના દ્વારા અપાયેલ પીઠ, ફલક, શય્યા, સંસ્તારક, વસ્ત્ર, પાત્ર કંબળ, દંડક, રજોહરણ, નિષદ્યા, ચલપટ્ટક, દેરાસહિત મુહપત્તિ, પાદ છે છન આદિ તથા “માચળમોવવિIToi ” ભાજન, (પાત્રા ભાંડ, ઉપાધિ, એ બધાં સાધનો લેવાં જોઈએ નહીં. “પપરિવાળો” તથા કાગડાની જેમ સાધુઓએ બીજાના દોષ પ્રગટ કરવા જોઈએ નહીં. તથા “ઘરાવો” પક્ષ રીતે નિંદા કરવાની તથા સામે જ દે કહેવાની પ્રવૃત્તિ સાધુએ છેડવી
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૨૯૮