________________
તીર્થકરે અને ગણધર આદિ દેવાનું છે. તથા તેમના કથન પ્રમાણે જ “રાય
” જ્ઞાનકુલ નંદન “મg ” મહાપુરુષ, “જ્ઞાન–વીવરનામmો” પ્રભુ જિનેન્દ્ર દેવે પણ પરિસિ ” પરિગ્રહનો “રવિવા” એ જ ફળવિપાક “સિચ” કહેલ છે. “gો સો ” આ રીતે તે “પરિગ્રહો પંરમોપાંચમે પરિગ્રહ આસવ “નિયમ” નિયમથી “નાનામળિor - રણ મદિવ્ય જ્ઞાા” વિવિધ મણિ, કનક, રત્ન આદિ રૂપ છે. અહીં ચાવત શબ્દથી આ કારના પ્રારંભે “ફિચચડ્યો” સુધીને જે પાઠ પરિગ્રહરૂપ વૃક્ષના વિષયમાં કહેવામાં આવેલ છે તે આખો પાઠ ગ્રહણ કરાયેલ છે. આ પરિગ્રહ “સુમસ મોરવવામુત્તિમwાર” મેક્ષને જે નિર્લોભતા શ્રેષ્ઠ માર્ગ છે. તેના જિદ મૂળો” આગળિયા સમાન છે | સૂ–પ |
| | પરિગ્રહ નામનું આ છેવટનું દ્વાર સંપૂર્ણ થયું
પાંચવા અધ્યયન કા ઉપસંહાર
હવે સૂત્રકાર ઉપરોક્ત પાંચ આ વિષે પાંચ ગાથાઓ દ્વારા સ ક્ષિત ઉપસંહાર કરીને પિતાના વિચારો દર્શાવે છે—“ g હિં” ઈત્યાદિ–
ggëિ » હિંસા આદિ રૂપ “ હું” તે પાંચ “માહૂિ’ આસવને આચરવાથી “ગુરમ ” પ્રત્યેક ક્ષણે “ચં શારિળિg” જ્ઞાનાવરણીય આદિ કર્મમલને બંધ બાંધીને–આત્મ પ્રદેશોની સાથે એક ક્ષેત્રાવગાહરૂપ સંબંધ કરીને “ચવા ” નરકાદિ રૂપ ચાર ગતિ વાળા “સંત” સંસારમાં “અggરિયતિ” પરિભ્રમણ કર્યા કરે છે કે ૧ |
નેચર સુગંતિ વર્ષ” જે જ કૃતચારિત્રરૂપ ધર્મનું શ્રવણ કરતાં નથી, તથા “સોળ ૨ ને પમતિસાંભળીને પણ જે પ્રમાદમાં ડૂબેલા રહે છે, તે બને “અકgurr” પ્રાણાતિપાત આદિમાં લીન રહેવાને કારણે પુન્યહીન હોય છે, “અનંત સાવ જવાહિતિ ” તેથી અનન્તરૂપે નરકનિદ આદિ ચારે ગતિમાં પરિભ્રમણ કર્યા કરશે. રા
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૨૨૧