________________
જ્ઞ
હાય અથવા અગ્નિ આદિના સચાગથી નાશ પામ્યા હાય, ( ચચ) દાતાએ નાકરાદિ દ્વારા અલગ કરાવ્યા હાય, ( વૃત્ત) દાતાએ જાતે તેમને અલગ કર્યા હાય, ( ામુયંત્ર ) પ્રાયુ એવેલું આહાર આદિ મુનિએને ક૨ે છે અને એવા જ આહારની તેમણે ગવેષણા કરવી જોઇએ, તથા જે આહાર એવા ન હાય તેની ગવેષણા તેમણે કરવી જોઇએ નહીં. એ જ વિષયને હવે સૂત્રકાર નિલિગ્ન ” ઇત્યાદિ પટ્ટો દ્વારા પ્રગટ કરે છે. તે ખત્તાવે છે કે ( જ્ઞ નિત્તિનદાયકોચળ વાયુપ્રોવળચં) આસને બેસીને ધર્માંકથા સંભળાવતી વખતે જો કાઇ દાતા તે મુનિને આપવાને માટે અશનાદિ દૈયદ્રવ્ય લાગ્યે હાય તો તે નિજનાને કલ્પતા નથી, તથા ( જ્ઞતિનિચ્છામંત मूल भेज्जकज्जहेउ' ) માહારની પ્રાપ્તિ માટે મુનિને ચિકિત્સા રોગ નિવારણને માટે ઈલાજ, મ`ત્રભૂતાદ્રિગ્રહના નિગ્રહને માટે ઉપાયભૂત મ ંત્રના પ્રયાગ, મૂળ-વનૌષધિ, અને ભષય-અનેક ઔષધિ મિશ્રિત દવા, આદિ ખતાવવું પડે એવા આહાર મુનિજનાને કલ્પે નહીં તથા (नलक्खणुपाय सुमिण जोइसनिमित्त कह कुहकप्पउ ) જે ભિક્ષાની પ્રાપ્તિને માટે મુનિને સ્રી-પુરુષ આદિના ચિહ્નાદિકાને બતાવવાનું પ્રશ્નČન કરવું પડે. ભૂકંપ આદિના શાસ્ત્રોનું કથન કરવુ' પડે, સ્વગ્ન શાસ્ત્ર, જ્યાતિષશાસ્ત્ર, નિમિત્ત શાસ્ત્ર, કામકથા સૂચક શાસ્ત્ર, તથા બીજાને માટે આશ્ચર્યોત્પાદક પ્રત્યેાગા વગેરેની મદદ લેવી પડે એવી ભિક્ષા મુનિજનાને કલ્પે નહી તેનું તાત્પ એ છે કે દાતાને તેમના હસ્ત આદિનિ રેખાએ વડે ખુશ કરીને, ભૂકપ આદિનું શુભાશુભ ફળ કહીને, કામવન કથા કહીને, સ્વપ્ન શાસ્ત્રનુ પ્રરૂપણ કરીને, જ્યાતિષશાસ્ત્રમાં પોતાની વિદ્વ-તા બતાવીને, તથા આશ્ચર્યકારક પ્રયાગા બતાવીને પાતે બહુ જ મહાન વિદ્વાન છે એવી છાપ
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૨૪૭