________________
((
66
66
*
:
66
,,
સુરેન્દ્” આચારાંગ આદિ સૂત્રના જે ધારક છે તેમના દ્વારા તે સેવા ચેલ છે, તથા મળત્તિનુિં, વયવૃદ્ધિદ્ઘિ, જાયવહિતિ.” જે મનેાખળવાળા છે, વાગ્મળ વાળા છે, અને કાયબળવાળા છે તેમના દ્વારા તે સેવાયેલ છે, તથા નાવજિહિં, વૃંતળવહિÍä, તિષ્ટિતૢ ” મત્યાદિક જ્ઞાન વડે જે અલિષ્ઠ છે, જે દર્શનખળયુક્ત તથા ચારિત્રખળયુક્ત છે તેમના વડે તે સેવાયેલ છે, તથા વીરાસનેહિં, મઢુત્રાસવેદ્ધિ, સવિયાસવે, બટ્વીળમફાળસિદ્ધિ ' ક્ષીરાજીવ લબ્ધિધારી, મધ્યાઅવલબ્ધિધારી, સર્પિાસવલબ્ધિધારી. અક્ષીણમહાનસઋદ્ધિધારી દ્વારા જે સેવાયેલ છે, તથા વાળેનૢિ વિજ્ઞાનૢિ '' ચરણઋદ્ધિ ધારી રાહિણીપ્રજ્ઞપ્તિ આદિ વિદ્યાના ધારક દ્વારા જે સેવાયેલ છે, તથા चउत्थभ. त्तिएहि, छट्टभत्तएहिं, अट्ठमभत्तिएहिं दसमभत्तिएहिं एवं दुवालस - चउदस - सोलस -ગદ્ધમાસ-માસ-ટ્રોમાસ-તિમાલ-૨'માલ-પંચમાસ-અમ્માત મત્તિર્ષિં ચતુર્થ - ભક્તિ-જે એક ઉપવાસ કરનાર છે, ષભક્તિક–જે એ ઉપવાસ કરનાર છે, અઠ્ઠમભક્તિક-ત્રણ ઉપવાસ કરનારા, દસમભક્તિક-ચાર ઉપવાસ કરનારા, એજ પ્રમાણે દ્વાદશ-પાંચ ઉપવાસ, ચતુર્દશ-છે ઉપવાસ, ઘેાડશ–સાત ઉપવાસ, અને અમાસ, માસ, એ માસ, ત્રણ માસ, ચાર માસ, પાંચ માસ, અને પન્નાસુમત્તિ-છ માસના ઉપવાસ કરનારા દ્વારા તે સેવાયેલ છે. તથા ૮ વિત્તચરä, Í નિશ્ર્વિતચરË, બંતચરણËિ, "તરŕË, હૃચરણ, સમુદ્દાચવાદું, નિષ્ઠાદ્ધિ, મોળવરદ્ ” જે ઉક્ષિપ્તચરક છે, જે નિક્ષિપ્તચરક છે, જે અંતચરક છે, ને પ્રાન્તચરક છે, જે રૂક્ષચરક છે, જે સમુદ્દાનચરક છે, > અન્નગ્લાયક છે, જે મૌનચરક છે. તેના દ્વારા તે સેવાયેલ છે. તથા ધ્વસकथिएहि, तज्जा संसदृ कप्पिएहिं, उवनिहिएहि, सुद्धेसणणिएहि, संखादत्तिएहिं दिट्ठलाभिएहि, अलाभे एहि, पुट्ठालाभिएहि, आयंबि लिएहिं पुरिमट्ठिएहिं ' સ સૃષ્ટ કલ્પિક છે, તજાત સંસૃષ્ટ કલ્પિક છે, ઉપનિહિતક છે, શુદ્ધષણિક સંખ્યાદન્તિક છે, દૃષ્ટિલાભિક છે, અદૃષ્ટલાભિક છે, પૃષ્ટલા–ભિક છે, આચામામ્લ વ્રત યુક્ત છે, પૂર્વાદ્ધિક છે, તેમના દ્વારા આ અહિંસા પાળવામાં આવે છે તથા જ્ઞાનનિર્વાહૈં, નિષિદ્િ, મિત્રપિંયત્રાìä, પરિમિવિદ્યાદું, જંતા હિં,
3
64
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૨૩૫