SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થ અધ્યયન કા ઉપસંહાર હવે સૂત્રકાર આ વિષયનો ઉપસંહાર કરતાં કહે છે-“gari ” ઈત્યાદિ ટીકાર્થ–“gar” આ પ્રકારે આ “સરસ રાજ” ચોથું બ્રહ્મચર્ય નામનું સંવરદ્વાર “ર્મ સંવર્થિ” સારી રીતે પાળવામાં આવે તે “સુઘાહિ મવરૂ’ સ્થિર થઈ જાય છે. “હિં પરં વિ કાઠ્ઠિ મવચાર | રિવર્દિ” મન, વચન અને કાય, એ ત્રણે વેગથી સારી રીતે સુરક્ષિત કરાયેલ એ પાંચ ભાવના રૂપ કારણથી “નિર્વ” સદા સામri” જીવન પર્યન્તના “સો ઝો?” આ બ્રહ્મચર્યરૂપ ગ“ચવો” ચિત્તની સ્વસ્થતા અને હેપાદેયની વિક્તાપૂર્વક મુનિ જેનેએ પાળવો જોઈએ. કારણ કે આ બ્રહ્મચર્યરૂપ ગ મારવ” નૂતન કર્મોનાં આગમન રહિત હોવાને કારણે અનાસ્ત્રવ છે “ઇસ્કુલ” અશુભ અધ્યવસાયથી રહિત હોવાથી અકલુષ છે, “ગરિકો” પાપને સ્ત્રોત તેનાથી છિન્ન થવાને કારણે અછિદ્ર છે. “પરિણા” કર્મરૂપ જળનું બિંદુ પણ તેમાં પ્રવેશ કરી શકતું નથી તેથી તે અપરિસ્ત્રાવી છે. “અિિો અસમાધિ ભાવથી રહિત હોવાથી તે અસંકિલષ્ટ છે, “સુદ્ધા” કર્મમળથી રહિત હોવાને કારણે શુદ્ધ છે. “તધ્વનિજમgoUT મો” સમસ્ત જીવોનું તેનાથી હિત થવાને કારણે સમસ્ત અહંત ભગવાન દ્વારા તે માન્ય થયેલ છે, “વં” આ પ્રકારે જે આ “વાર્થ સંવાર ? ચોથા સંવરદ્વારને “જાતિર્થ” પિતાના શરીરથી સ્પર્શ કરે છે, “વાઢિચં” નિરંતર ઉપગ પૂર્વક તેનું સેવન કરે છે, “ોફિચં” અતિચારોથી તેનું રક્ષણ કરે છે, “તીરિવે” પૂર્ણ રીતે તેનું સેવન કરે છે, “ક્રિસિં” બીજાને તેનું પાલન કરવાને ઉપદેશ આપે છે, “સમં” ત્રણ કરણ ત્રણ યુગથી તેનું સારી રીતે “નારાફિચં” અનુપાલન કરે છે, તેમના દ્વારા આ યોગનું “ બાળારૂ અનુવાઢિયં મવરૂ” તીર્થકર ભગવાનની આજ્ઞાનુસાર પાલન થાય છે “ઘઉં” આ પ્રકારે “નાથ મુળના મવથા મલ્હાવીરેન” જ્ઞાત વંશમાં ઉત્પન્ન થયેલ મુનિ ભગવાન મહા શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ३४७
SR No.006438
Book TitleAgam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages411
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_prashnavyakaran
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy