________________
છે, “અરમાહિ?” પિતાના તથા અન્યના ચિત્તમાં ઉદ્વેગ પેદા કરનાર સાધુને અસમાધિકારક કહે છે, “સચા કcqમાળમો સદા બત્રીશ કેળિયા કરતાં વધારે આહાર લેનાર સાધુને અપ્રમાણ ભેજી કહે છે, “ચાં નgવઢવ” જેની વેર ભાવના કદી પણ શાન્ત ન થાય તે સાધુને સતતાનુબદ્ધ વૈર કહેવાય છે. “
નિરી ” જે હંમેશાં ક્રોધમાં જ રહે છે તેને નિત્યરષી કહે છે, “તે તારિણg” આ રીતે તપચર આદિ વિશેષણ વાળો સાધુ“રૂછવયં નારા” આ મહાવ્રતની આરાધના કરી શકતો નથી / ૩ /
કેસા મુનિ ઇસ વ્રત કા પાલન કર સકતે હૈ ઉસકા નિરૂપણ
હવે આ મહાવ્રતની આરાધના કરવાને માટે કેવો સાધુ સમર્થ હઈ શકે છે તે સૂત્રકાર બતાવે છે “ગર રિકg” ઈત્યાદિ
ટીકાર્થ–“gિ gવામાં આg?” કે સાધુ આ અદત્તાદાન વિરમણરૂપ મહાવ્રતની આરાધના કરી શકે છે? તેના જવાબથાં સૂત્રકાર કહે છે-“ને જે સાધુ “કામિત્તવાળાનાળા” ઉપધિ, વસ, પાત્ર આદિ અને આહાર પાણી, પિતાના સાધર્મિક સાધુઓને માટે લેવામાં અને તેમને તે વસ્તુઓ દેવામાં કુશળ-વિધિજ્ઞ–હોય છે, તથા “ચંતવા કુદવાળવવવવત્તામાચરિય૩વજ્ઞાણ '' જે જે સંઘમાં અત્યંત બાળ છે-આઠ વર્ષના બાળ સાધુ છે, તથા જે દુર્બલ છે -કમજોર હોવાથી જે પિતાનાં કામ કરવાને અસમર્થ છે, જે ગ્લાન છે વ્યાધિ આદિ ને કારણે જે ભિક્ષાવૃત્તિ આદિ કરવાને અસમર્થ છે, જે વૃદ્ધ છે-સ્થવિર–જરાને કારણે જર્જરિત શરીરવાળાં છે, જ્ઞાનની અપેક્ષાએ; દીક્ષા પર્યાયની અપેક્ષાએ અને આયુની અપેક્ષાએ જે વૃદ્ધ-મેટાં છે, જે ક્ષપક છે મા ખમણ આદિ ઉગ્ર તપસ્યા કરનાર છે, જે પ્રવર્તક છે–પ્રશસ્ત યુગમાં સાધુજનોને તેમની ચોગ્યતા અનુસાર પ્રવૃત્તિ કરાવનાર છે, જે આચાર્ય છે–ગણના નેતા છે એટલે કે સાધુના આચારોને જે જાતે પાળે છે અને બીજા સાધુઓ પાસે પળાવે છે, જે ઉપાધ્યાય છે–પિતાની પાસે આવેલા સાધુઓને શિષ્યજનેને જેઓ સૂત્રે ભણાવે છે, જે “દે” શિષ્ય છે–નવદીક્ષિત સાધુઓ છે, જે “રા
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૩૦૨