________________
”િ સાધર્મિક છે, જે “તવરણ જાળવે ચ” તપસ્વી છે, વિકૃતિ-વિજ” ના ત્યાગી છે, અથવા ચતુર્થભક્ત આદિ તપસ્યા કરનાર છે, તથા જે એક જ ગુરુને શિષ્ય સમુદાય “ગુઢ” છે, કુલના સમુદાયને ગણ કહે છે, ગણના સમદાયને સંઘ કહે છે. તે એ સૌની “ ” સમ્યફજ્ઞાનની પ્રાપ્તિના અભિલાષી તથા “નિરઠ્ઠી” કર્મોની નિર્જરા માટે ઉત્સુક મુનિ “ગળ. સિવ ” અલેક અને પરલોક સંબંધી આકાંક્ષા રહિત થઈને “રવિë” દસ પ્રકારની “વવિ” આહાર પાણી આદિ વિવિધ પ્રકારે “વેચાવશે ?” હૈયાવય કરે છે–તેમની જે સાધુ સહાયતા કરે છે તે આ મહાવ્રત પાળી શકે છે.
અહીં જે “રૂટું પદ આવ્યું છે તેની છાયા “વૈદ્યાર્થ” છે. સંજ્ઞા નાર્થક “વિત્' ધાતુથી “વિવ” પ્રત્યય લાગતા “' એ શબ્દ બની જાય છે, તેને અર્થ સંજ્ઞાન-સમ્યગૂ જ્ઞાન-થાય છે. છતાં સ્વાર્થમાં “બૂ” પ્રત્યય લાગતા ચૈત્ય શબ્દ સિદ્ધ થઈ જાય છે. તે ચિત્ જ ચય છે એ અર્થધ થાય છે. તે ચિત્ય-સમ્યગ જ્ઞાન જ જેનું પ્રજન છે તે ચૈત્યર્થ છે, તે પ્રકારને અર્થ થવાથી તેનું તાત્પર્ય તે થાય છે કે જે સાધુ સમ્યમ્ જ્ઞાનની અભિલાષા વાળા છે. “ગિરિણાં 'આ પદ ક્રિયાવિશેષણના રૂપમાં વપરાયું છે. તેનું તાત્પર્ય એ છે કે તે સાધુ તે બાલ આદિ મુનિઓનું વૈયાનૃત્ય કરતી વખતે એવી ભાવના ન રાખે કે મને કીતિ આદિની પ્રાપ્તિ અથવા આલોક તથા પરલેક સંબંધી સુખની પ્રાપ્તિ તેમની સેવાથી થશે. “વવિઘ” તે વિયાવૃત્યનું વિશેષણ છે જે એ બતાવે છે કે વૈયાવૃત્ય તપ આહાર પાણી આદિ અનેક પ્રકારનાં છે. શાસ્ત્રોમાં વૈયાવૃત્યના દસ ભેદ બતાવ્યા છે. કારણ કે આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, તપસ્વી, શિક્ષ, ગ્લાન, સાધમિક, કુલ, ગણે અને સંઘ એ દશ સેવાના સ્થાન છે. તેથી તેમની સેવારૂપ આ વૈયાવૃત્ય પણ દશ પ્રકારનું કહેલ છે.
શંકા-આ “અદવૈતવાસ” આદિ પદમાં અત્યંત બાળથી લઈને સંઘ
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૩૦૩