________________
પરાક્રમશાળી બનીને “ સવજ્ઞાસંપન્નો માં ” સત્ય અને આર્જવ ધર્મથી યુક્ત થઈ જાય છે.
ભાવાર્થસૂત્રકારે આ સૂત્રમાં સત્યવતની ત્રીજી ભાવનાનું વર્ણન કર્યું છે. આ ત્રીજી ભાવનાનું નામ લેભનિગ્રહ છે. લેભને નિગ્રહ કરવાને માટે વિચારધારા આમાં પ્રગટ કરી છે. “લોભ જ પાપને બાપ છે.” આ વિચાર કરીને લોભની જાળમાં ફસાવું જોઈએ નહીં. જે લોભી હોય છે તે લુખ્યક કહેવાય છે. લોભીનું ચિત્ત દરેક વસ્તુની પ્રાપ્તિ માટે ચંચલ થઈ જાય છે. લેભી વ્યક્તિ પોતાનો સ્વાર્થ સાધવાને માટે અસત્ય બોલી શકે છે. ખેતર, મકાન, સંપત્તિ સુખ, આહાર, પાછું આદિને નિમિત્તે પણ તે અસ ત્યવચને બોલે છે. તેથી લોભનો નિગ્રહ કરો તે જ યોગ્ય છે એવા પ્રકારની ભાવના સેવીને જે આ લેભના પરિત્યાગથી પિતાના આત્માને વાસિત બનાવે છે, તેઓ પિતાના સત્ય મહાવ્રતને સ્થિર કરી લે છે તેમની દરેક પ્રવૃત્તિ સંયમિત હોય છે. સૂ૦ ૬ છે
પૈર્ય નામ કી ચૌથી ભાવના કે સ્વરૂપ કા નિરૂપણ
હવે સૂત્રકાર થી પૈર્યભાવના નામની ભાવના વિષે કહે છે-“ ઈત્યાદિ
ટીકાઈ–વસ્થ” તે ચેથી ધર્મભાવના આ પ્રમાણે છે-“ર મીરવં' ભય. પામવું જોઈએ નહીં. કારણ કે “મી હુ મા લતિ અgશં” જે બીકણ હોય છે તે વ્યક્તિ પાસે ચેકસ ભય શીઘ આવે છે. “મીકો વિતિજ્ઞાઓ ખૂ” તથા જે ભયથી ડરે છે એ મનુષ્ય અદ્વિતીય હોય છે-તે કોઈને મદદ કરી શકતો નથી અને કોઈ બીજે મનુષ્ય તેને સહાયક થતો નથી.
મીગો મૂહું gિ” ભયભીત મનુષ્યને ભૂત પકડી લે છે. “મો ગર વિ દુ મેરેજ? ભયભીત મનુષ્ય બીજા કોને પણ ભયભીત કરે છે, તથા “મીસા
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૨૮૮