________________
તવાંઝમ પિદુગુણજ્ઞા” તે તપ સંયમનો પણ પરિત્યાગ કરી દે છે “મીસ ચ મ = નિત્યકળા” ભયભીત માણસો એટલા બધા શક્તિહીન થઈ જાય છે, એટલે કે તેનામાં એટલી બધી માનસિક દુર્બળતા આવી જાય છે કે જેના કારણે તે કોઈ પણ કાર્યને બાજો ઉઠાવી શકતો નથી. એટલે કે કોઈ પણ કામને તે પૂરું કરી શકતો નથી. “Hપુરનિવિદં ર માં મીન સમથો અgવરવું”સપુરુષો જે માર્ગનું સેવન કરતા આવ્યા છે, તે માર્ગે ચાલવાને પણ તે સમર્થ બની શકતું નથી. " तम्हा न भीइयव्वं भयरस वा वाहिस्सवा रोगस वा जराए वा मच्चुरस वा સસ્ત વા વમાસ” તેથી કોઈ પણ પ્રકારના ભયથી, ક્રમે ક્રમે પ્રાણને હરી લેનાર વ્યાધિના, અથવા કુષ્ઠાદિના, શીઘ્રતાથી પ્રાણ હરી લેનાર જવર આદિ રેંગના, વૃદ્ધાવસ્થાના તથા મૃત્યુના અથવા તેમના જેવી કોઈ પણ પ્રકારની ભયજનક વસ્તુના ભયથી ડરવું જોઈએ નહીં, “ર્વ માવો અંતરધ્ધા સંચાળનયનવાળો સૂકો રવાનવસંવન્નો મવરૂ” આ પ્રકારે ધૈર્યથી ભાવિત થયેલ જીવ પિતાના કર, ચરણ, નયન, અને વદનની પ્રવૃત્તિને સંયમિત રાખીને સત્યવ્રતના પાલનમાં પરાક્રમશાળી બની જાય છે અને સત્ય તથા આર્જવના ભાવયુક્ત બની જાય છે.
ભાવાર્થ-સૂત્રકારે આ વ્રત દ્વારા સત્યવતની ચિથી ભાવના બતાવી છે. તે ભાવનાનું નામ હૈયંભાવના છે. આ ભાવનાનું વર્ણન કરતાં ધર્યના અભાવે કયી કયી હાનિ થાય છે. અને હૈયે રાખવાથી ક્યા ક્યા લાભ થાય છે તે બધાને વિચાર કરાયેલ છે. આ વિચારથી આત્મા જ્યારે ધર્યવાન બને છે ત્યારે તે પોતે ગ્રહણ કરેલ સત્યવ્રતને સંપૂર્ણ રીતે સુરક્ષિત અને સ્થિર બનાવી લે છે તે સૂ૦ ૭ .
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૨૮૯