SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચવી મૌન ભાવના કે સ્વરૂપ કા નિરૂપણ હવે સૂત્રકાર પાંચમી મનભાવના બતાવે છે–“વંજમં” ઇત્યાદિ– ટીકાઈ–“પંજ” પાંચમી મનભાવના આ પ્રમાણે છે—“ફા = વિચરવં” આ ભાવનામાં હાસ્યને પરિત્યાગ કરાય છે. જ્યારે જીવને “દાનોપચ” મેહને ઉદય થાય છે ત્યારે તે હાસ્યનું નિમિત્ત મળે કે ન મળે છતાં પણ તે “હી-હી” કરતે હંસવા મંડી જાય છે. હસતી વખતે તેનું મુખ ઉઘડી જાય છે અને દાંત સ્પષ્ટ રીતે દેખાય છે. સંયમી જને આ હાસ્યનું સેવન કરવું જોઈએ નહીં કારણ કે “સત્તા” જે પરિહાસ કરનાર વ્યક્તિ હોય છે તે “જિગારૂં અસંતરૂં નંતિ” યથાર્થ અર્થને છૂપાવનાર અને અસદ્દભૂત અર્થને પ્રગટ કરનારાં વચને બોલ્યા કરે છે. સત્યમહાવ્રતમાં સદ્ભૂત અર્થનું ગેપન તથા અસદ્દભૂત અર્થનું પ્રકાશન હેય ગણાવેલ છે. તે હાસ્યમાં જ્યારે એવા પ્રકારની પરિસ્થિતિ રહે છે કે તેમાં અસદ્દભૂત અર્થ પ્રગટ કરાય છે અને સદૂભૂત અર્થનું ગેપન કરાય છે, તો એ પરિસ્થિતિમાં દ્વિતીય મહાવ્રતનું રક્ષણ કેવી રીતે થઈ શકે ? થઈ શકે જ નહીં માટે હાસ્યનો પરિત્યાગ કરવો જોઈએ એમ સૂત્રકારે બતાવ્યું છે. “પપપરિમવા જ ” હાસ્ય અન્યના અપમાનનું કારણ બને છે. “પરિવારવિચં ર ાવં” હાસ્યમાં અન્યનાં દૂષણોનું કથન કરવું પ્રિય લાગે છે. “પૂરપીટાજારવ ર ાસં” હાસ્યમાં તે વાતનું પણ ભાન રહેતું નથી કે તે હાસ્યથી કોઈ બીજાને કષ્ટ થઈ રહ્યું છે. “મેષિમુરિવારમાં જ ફ્રાહાસ્યને લીધે ચારિત્રને લેપ થાય છે. તેમાં નયન, વદન આદિ શરીરના અવયે વિકૃત થઈ જાય છે. ગોળ હો હા ” હાસ્ય બે કે વધારે માણસ અન્ય મળ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૨૯૦
SR No.006438
Book TitleAgam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages411
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_prashnavyakaran
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy