SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ 66 જાય ત્યાં સુધી તેની અંદર રહેલી હવા અચિત્ત રહે છે, ત્યાર પછી ત્યાંથી પણ તરતી તરતી સેા હાથ આગળ નીકળી જાય ત્યાં સુધીમાં તે હવા મિશ્રવાયુરૂપ થઇ જાય છે. એજ મિશ્રવાયુ ઉભયકાયરૂપ શસ્ત્રમાં ગણાયેલ છે. અહીં મશકમાં રહેલ હવાને અચિત્ત મિશ્ર આદિરૂપ ખતાવવામાં આવેલ છે, તે કાળની અપેક્ષાએ સમજવાનું છે, પહેલાં સેા હાથ ચાલવામાં જેટલે સમય લાગે છે. તે સમય સુધી તે મશકમાં ભરેલ હવા અચિત્ત રહે છે. ત્યાર ખાદ્ય ખીજા સેા હાથનું અંતર ચાલવામાં જેટલા સમય લાગે છે તેટલા સમય સુધીમાં તે વાયુ સચિત્તાચિત્ત રૂપ મિશ્ર થઇ જાય છે આ રીત સૂક્ષ્મ રીતે વિચાર કરતાં હવામાં અચિત્તતા તથા સચિત્તાચિત્તતા ને સમજી શકાય છે. '' परोपराभिहणण ” એટલે અગ્નિ વડે જળને ગરમ કરવું, જળથી અગ્નિને મુઝાવવી, ઈત્યાદિ રીતે પૃથિવ્યાદિ કાયને પરસ્પરમાં ઘાત થવાની જે ક્રિયા થાય છે. તે “ વયોવ્વામિળન” છે. મારણ “માર” એટલે તેમની હત્યા કરવી. ‘વિવાહળિ’’ વિરાધના કરવી એટલે તેમને પીડા પહાંચાડવી. તે પૃથિવી, જળ, તેજ અને વાયુકાયાને આ પ્રકારે જે દુઃખા લાગવવા પડે છે તે ‘અન્નામારૂં” તેમને અવાંછનીય–અપ્રિય હાય છે. પાપી જીવ પાપશા માટે કરે છે ? “વરવ્ ઓનોટીળાદિ ચ’પાતાને માટે કોઇ પણ પ્રયોજન ન હેાય તેા પણ બીજાના કહેવાથી, તથા નવોચળેન્દ્િ ય ” પેાતાના આવશ્યક કાર્યોને કારણે તેઓ પાપ કરે છે. તે કાર્યો કયાં કયાં છે ? તે સૂત્રકાર કહે છે-“ વેસ્સસુનિમિત્ત ઓસદ્દાદ્દામાŕર્ફે ” પ્રેષ્ય-નેાકર, પશુ–ગાય, ભેંસ આદિ જાનવરોના રાગ, ભૂખ આદિના નિવારણને માટે, ઔષધ, આહાંર આદિ ને નિમિત્તે તે કાર્ય કરે છે. હવે હિંસાના પ્રકારો કહે છે.... સવા-કથા-વચન1-જોટ્ટા-પીસન્વિટ્ટ-માળ-નાજ-ગામોદળ-સરળ-જીદળ-મંગળ-છેચ-ત-ઇન--વિgચળ-iતજ્ઞોઽળ-અભિવૃદ્ઘળાચારૂં ” તે પાપી જીવા એકેન્દ્રિયની પર્યાયમાં પૃથિવ્યાદિ "" tr શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૬૬
SR No.006438
Book TitleAgam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages411
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_prashnavyakaran
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy