SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ રૂપ દર્શનને પ્રયત્નપૂર્વક-પ્રાપ્ત સંયમનાં સરક્ષણરૂપ પ્રયત્નથી તથા ઘટનથી અપ્રાપ્ત સયમની પ્રાપ્તિ કરવાની ઘટનાથી અત્યંત વિશુદ્ધ રાખે છે. “ ૬૬ અનુÇિ ” એ પૂર્વોકત સંવરોનું પાલન કરીને “ મિસરીધરે અન્તિમ શરીરધારી “ વિÆફ ” થશે એ પ્રમાણે સમજી લેવું. '' "" ભાવા—સૂત્રકારે આ સૂત્ર દ્વારા એ સમજાવ્યુ` છે કે જે મુનિ આ પાંચે સંવરદ્વારાનું શાસ્ત્રમર્યાદા અનુસાર પાલન કરશે અને પચીસ ભાવનાએ વડે તેમને સ્થિર રાખશે, તે ચરમ શરીરી થશે, એટલે કે તેને સંસારમાં ફ્રી જન્મ લેવા પડશે નહી, તે અવશ્ય મેક્ષ પ્રાપ્ત કરશે. સંક્ષિપ્તમાં પાંચ જ સંવરદ્વાર છે, પણ વિસ્તારની અપેક્ષાએ પેાત પેાતાની પાંચ, પાંચ ભાવનાંઓ સહિત હોવાને કારણે તે પચીસ પણ કહી શકાય છે! સૂ૦ ૧૩ ॥ ૫ પાંચમું સવરદ્વાર સમાસ ॥ દશમાઅંગ મેં શ્રુતસ્કંધાદિ કા નિરૂપણ હવે આ દશમા અંગમાં કેટલા શ્રુતસ્કંધ આદિ છે તે સૂત્રકાર ખતાવે પરાવાળું ” ઇત્યાદિ "" ટીકા--“ વ ાના રહેi” આ પ્રશ્નવ્યાકરણમાં “તો સુચવવધો” એક શ્રુતસ્કંધ છે. ક છાયા” દસ અધ્યયન છે. તે ઇસે અધ્યયન '‘FRETRY ઉદ્દેશ વિભાગ આદિથી રહિત છે. સત્તુ ચેત્ર વિસેતુ કિિસiતિ” અને દસ દિવસમાં જ તેનું વાંચન્નકરી શકાય છે “વાંતરે બાવિòતુ નિન્દ્વનુ બારત્ત મત્તવાTi” સભામાં તેનું વાંચન કરનાર સાધુએ દસ દિવસ સુધી એકાન્તરે આયખિલ કરવા જોઇએ. આય ખિલવ્રત કરતાં અશનાદિ સામગ્રી પર એષણાદિ શુદ્ધિનું ખાસ ધ્યાન રાખવુ' જોઈએ. આ સૂત્રને અવશિષ્ટ અંશ જેવા આચારાંગ સૂત્રને છે તેવા જ સમજી લેવા જોઇએ ! સૂ ૧૫ ગા ૫ આ રીતે પ્રશ્નન્યાકરણ નામનું આ દશમું અંગ સમાપ્ત થયું ॥ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૩૯૪
SR No.006438
Book TitleAgam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages411
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_prashnavyakaran
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy