________________
આજ્ઞા પ્રમાણે જ પાલન થયું ગણાય છે. “” આ રીતે “નાગિના માવા” જ્ઞાતુ કુળ નામના ક્ષત્રિય વંશમાં ઉત્પન્ન થયેલ મુનિરાજ ભગવાન મહાવીરે “gurવિચં” શિષ્યને માટે આ પાંચમાં સંવરદ્વારને સામાન્યરૂપે સમજાવ્યું છે, “પકવચં ” ભેદ પ્રભેદ પૂર્વક તેનું વિવેચન કર્યું છે, “સિદ્ધ પ્રમાણ પ્રતિષ્ઠિત હોવાથી જિનવચનમાં તે પ્રખ્યાત થયું છે, એટલે કે જિન વચન પ્રમાણે જ આચાર્ય પરંપરાથી તેનું આ રીતે પાલન થતું આવ્યું છે, તથા “સિદ્ધવરસાસમિi” ભૂતકાળમાં જેટલા સિદ્ધ થઈ ગયા તેમનું આ પ્રધાન આજ્ઞારૂપ શાસન છે, “કવિ” એવું ભગવાન મહાવીરે સર્વ ભાવથી તેને વિષે કહ્યું છે, અને “સુનિચં?” દે. મનુષ્ય અને અસુરેની પરિષદામાં તેનો ઉપદેશ દીધું છે. “ઘર્થ ” તે સેવે પ્રાણીઓનું હિત કરનાર હોવાથી મંગળમય છે, આ રીતે આ “વંર” પાંચમું “ સંવરા' સમત્ત” સંવરદ્વાર સમાપ્ત થયું ‘‘ત્તિનિ ” એમ હું કહું છું. એટલે કે “હે જંબૂ! આ પાંચમાં સંવરદ્વારનું કથન જે પ્રમાણે મેં સાક્ષાત્ મહાવીર પ્રભુને મુખે સાંભળ્યું હતું, એ જ પ્રમાણે તે હું તમને કહું છું. મારી તરફથી તેમાં કંઈ પણ ઉમેરવામાં આવ્યું નથી.
ભાવાર્થ–પૂર્વોક્ત પાંચ ભાવનાઓનું સારી રીતે સેવન કરવામાં આવે તે અપરિગ્રહ નામનું પાચમું સંવરદ્વાર સ્થિર થઈ જાય છે તેથી મુનિજને તેનું તે રીતે પાલન કરવું અતિ આવશ્યક છે. બધા તીર્થકરોએ તેને સઘળાં પ્રાણુઓનું હિતકારક સમજીને તેનું પાલન કરેલ છે. તે અનાશ્રવ આદિ વિશેષણે વાળું છે. ભગવાન મહાવીરે પણ પરિષદાઓમાં તેનું પાલન કરવાને ઉપદેશજીને આપે છે. એવું મંગળમય આ પાંચમું સંવરદ્વાર સમાપ્ત થયું સૂરિ
હવે સૂત્રકાર પચે સંવરોને ઉNહાર કરતાં કહે છે...“gયા ઈત્યાદિ.
ટકાર્થ “સુદ ! ” શોભનત્રત યુક્ત હે જંબૂ ! ” ચારૂં વંચવ મહેંકારૂં” અહિંસા આદિ તે પાંચ મહાવ્રત “અરિહંત સાથે દેકસવિપિત્ત gછાડું હારૂ ” અહંત પ્રભુના શાસનમાં સેંકડો નિર્દોષ યુક્તિયોથી વિસ્તારથી કહેવામાં આવ્યાં છે. “સંવરી સમાજ વં” તે સંવર સંક્ષિપ્તમાં પાંચ છે પણ “વિસ્થા ૩ વળાવીર” વિસ્તારથી પોત પોતાની પાંચ પાંચ ભાવનાઓ સહિત હોવાને કારણે પચીસ થાય છે. “સંag” એ સંવરદ્વારનું પાલન કરનાર સંયત “” ઈસમિતિ આદિ પચીસ ભાવનાઓથી યુક્ત “gિ” જ્ઞાનદર્શનથી યુકત અને “સંપુ” કષાય અને ઇન્દ્રિયોના સંવરણથી યુકત થઈને “રા” સદા “ નચાવડાઘુવિરુદ્રાક્ષને ” પિતાના તત્વાર્થ શ્રદ્ધાના
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૩૯૩