________________
66
તરેમુ વધુછ્યુ માળુરા ” અનેક અવસ્થામાં મનુષ્યને માટે આશ્ચય પેદા કરનાર છે, જેમકે “ મુન્ચેનું માલમુમન્તે વિfચટ્ટ'તિન નિમન્નતિ મૂઢા નિાવિકોચા ” જે નૌકાઓના નાવિકે જ્યારે નિયત દિશામાં જવાના જ્ઞાનથી રહિત થાય છે ત્યારે તેમની તે નૌકાએ મહાસમુદ્રની વચ્ચે પણ આ સત્યના પ્રભાવથી ડૂબતી જ અટકે છે. “ સજ્ઞેળ ચ પ્રવૃત્તસમમિ વિનવુત્તિ ન ચ મત્તિ, થા, ૨ તે જમ્મૂતિ ” સત્યના પ્રભાવથી પાણીના વમળમાં ફસાયેલ મનુષ્ય પણ ડૂમતાં નથી કે મરતાં નથી. એટલે કે ત્યાં પણ તેને રક્ષણ મળી જાય છે. “ સચ્ચે ચ અનિસમમિત્ર ન હાંતિ ઉન્નુના મનુજ્ઞા ” સત્યના જ એવેા પ્રભાવ છે કે જ્વાળાઓ વડે પ્રજ્વલિત અગ્નિમાં ઝઝુક—સત્યવાદી માણસ ખળતે નથી. “ સ૨ેળ ચ મનુલ્લા તત્તતેજતપોલીસનાર્ ''સત્યથી માણસ ઉકળતા તેલને, લાલચેાળ લેાઢાને અને એગાળેલ સીસાને પણ સ્પર્શે કરી શકે છે. ‘ પત્તિ ” તેમને હાથમાં લઈ લે છે પણ 7 કન્નતિ ’ તે તેનાથી દાઝતા નથી. “ વવચઽર્દિ મુખ્યતે ન ચમતિ સજ્જેન વા' સત્યવાદી મનુષ્યને જો પર્વતના ઉપરથી નીચે ધકેલી દેવામાં આવે તે પણ સત્યના પ્રભાવથી મરતા નથી—તેને વાળ પણ વાંકો થઈ શકતા નથી. આ રીતે જે “ સવાર્ફ ” સત્યવાદી મનુષ્યેા હાય છે“ સિનાયા ” યુદ્ધમાં ચેામેરથી હાથમાં તલવાર ધારણ કરેલ શત્રુએ વડે ઘેરાઇ જાય તે પણ अणहाय અક્ષત શરીરે જ નિતિ’” ગમે તેટલી તલવારાના ઘા તેના પર પડવા છતાં પણ તે રણમેદાનમાંથી સુરક્ષિત મહાર આવે છે. આને તે ૮ વદ વામિત્રો વેધોરેતૢિ મુત્તિ ચ” વધ–ઘાત, અધ-નિગડ આદિ અધન, અભિયાગ–અપરાધારાપ, અને ઘેર શત્રુતા એ બધાથી પણ ખચી જાય છે • મિત્તમન્નાર્ત્તિનિરૂતિ ઝળહાય સાદું ” તે કદાચ તે શત્રુઓની વચ્ચે આવી જાય તેા પણ શત્રુ તેને કાંઈ ઈજા કરી શકતા નથી-તેમની વચ્ચેથી તે અક્ષત શરીરે જ અહાર નીકળી જાય છે. કહ્યું પણ છે—
,
..
66
66
" सत्येनाग्निर्भवेच्छीतोऽगाधाम्बुधिरपि स्थलम् । नासिच्छिनत्ति सत्येन सत्यान्न दशते फणी ||
99
6
સત્યવાદી પુરુષ' પાસે અગ્નિ શીતળ થઈ જાય છે, અગાધ સમુદ્ર પણ સ્થળ સમાન થઈ જાય છે, તલવારની ધાર મૂઠી થઈ જાય છે અને સપ તેને ડંસ દઇ શકતા નથી.
¢¢
વધુ શું કહું સરવચને ચાાં ” સત્ય વચનમાં જે લીન રહે છે તે સત્યવાદી મનુષ્યાનું ?ચાલોચ ” દેવતા વ સાવિાનિ હરે'ત્તિ ” સાંનિધ્ય
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
<<
૨૬૯