________________
તથા– “સાઈઝ ” ઈત્યાદિ
ટીકાર્થ– “સાસ્ટિીફિનવા ચ સુરજંતુ” શાલી (સાઈઠ દિવસમાં પાકતું અનાજ ) તથા વીહિ (ચોખા) અને જવની કાપણી કરાવિ લે “મણિવંતુ તેમાંથી પરાળ વગેરે છૂટું પડાવી દે, “યુવતુ” સારી રીતે ખળું કરાવીને તેને ઉપણી લે “૩ારો ” અત્યારે અનુકૂળ પવન વાય છે તે તેને ઉપણવાનું સરળ પડશે. “શું ૪ ફોટ્ટા વિક્ષેતુ તેને વહેલામાં વહેલી તકે કેડારમાં ભરાવી દે. “acqમgશોકIT રુતુ પોત્તરથા” નાના, મધ્યમ શ્રેણિના અને ઉત્તમ શ્રેણિનાં પિતરાર્થનાવમાં રહેલ જનસમૂહને મારી નાખે, અથવા નાના, મધ્યમ તથા મોટા સમસ્ત પક્ષી સમુદાયને મારી નાખે. “સેનાન્નિા ” અહીંથી સેના નીકળે અને તેફાનવાળા વિસ્તારમાં જાય “ઘોર સંTIમાં વઢંતુ વયંસુત્યાં તે ભયંકર યુદ્ધ કરે અને વિજય પ્રાપ્ત કરે. “સાવાળારું ચ gaહંતુ” શકટ-ગાડા અને વાહન–નૌકા આદિ તે ચલાવે, “વવા વોચ વિવાહ
જો અમુક રોડ વિશે સુજને સુમુર્હત્ત સુનવત્ત સુતિિમ્પચ ” ઉપનયનકલાગ્રહણ, ચલક-પ્રથમ વાળા ઉતરવાની ક્રિયા, વિવાહ, યજ્ઞ એ સઘળું અમુક દિવસે, અમુક બવાદિ શુભ કરણમાં, રૌદ્રાદિ ત્રીસ (૩૦) મુહૂર્તોમાંના અશ્વિની આદિ સત્તાવીસ નક્ષત્રોમાંના કેઈ શુભ નક્ષત્રમાં, નંદા આદિ તિથિર્યોમાંની કેઈ શુભ તિથિએ થવું જોઈએ. તથા “અન્ન હોઇબ્રુવ ” આજે સૌભાગ્ય અને સંતતિ સમૃદ્ધિને માટે વધૂ (વહુ) આદિને સ્નાન કરાવવું જોઈએ. અથવા પ્રસૂતિકાને આજ સ્નાન કરાવવું જોઈએ “મુવિચં વઘુવડાવે ન૪િ ” તે પ્રસંગે ખૂબ આનંદ મનાવવો જોઈએ-અનેક પ્રકારનાં ખાદ્ય-લાડ, માંસ આદિ ભેજ્ય, અને મદિરા આદિ પિય પદાર્થોની વ્યવસ્થા થવી જોઈએ તથા “જોવા વિજળસંતિમ્માળિ” સૌભાગ્ય વૃદ્ધિને નિમિત્તે. અને દૃષ્ટિદેષના નિવારણને માટે રક્ષાપાલિકા, દોરી આદિના બંધનરૂપ કૌતુક, અનેક પ્રકારના મંત્રોથી ઔષધ આદિથી મિશ્રિત જળથી સ્નાન કરવારૂપ વિનાન, હમ જપાદિ રૂપ શાંતિ કર્મ, તમે “નાગરણ પરિઝરત જ નિવાસ ચ નીવર્સી વિવ
” પુત્રાદિ રૂપ આત્મીય જનની, દાસ દાસી આદિ રૂપ પરિજનોની તથા પિતાના જીવનની રક્ષાને માટે જ્યારે “સવિવિહોવFirવિસામેકુળદ્રુ”
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૧૦૩