SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ दुब्बणवाहिदोभग्गसोयमुक्काओ " તેમની 66 ચામડીમાં શિથિલતા આવતી નથી, વાળ સફેદ થતા નથી, તેમને કાઈ પણ અંગે ખેાડ હોતી નથી, તેમનામાં વિરૂપતા બિલકુલ હોતી નથી, વ્યાધિ તેમને પીડતી નથી કારણ કે તેઓ નીરોગી હાય છે, તેઓ વૈધવ્ય રૂપ દુર્ભાગ્યથી રહિત હેાય છે. અને શેક અને ખેઢથી રહિત હૈાય છે. “ જીજ્ઞેળ ચ નથ્થોથૂળ મૂત્તિયાનો ’ મનુષ્ય કરતાં તેમની ઊંચાઈ થાડી હાય છે, સિંગારાચાહવેલા ' તેમની વેષભૂષા શ્રૃંગાર રસના ઘર જેવી હાય છે. ‘; સુથળનાયચળ (હળणयणा ” તેમના સ્તન, જધા, વદન, કર, ચરણ, અને નયન સુંદર હાય છે. “ હાવળ સ્ત્રજ્ઞોÜળમુળોવવેચા॰ તેમનામાં લાવણ્ય, રૂપ, યૌવન અને જીણુ અસાધારણ હોય છે. શારિરિક વિશિષ્ટ સૌદય ને લાવણ્ય કહે છે. તે લાવણ્ય સમસ્ત અવયવાના સૌ ઉપરાંત સ્વરૂપની વિશિષ્ટ શાભારૂપ હાય છે. નાસિકા, નયન આદિની સુડાળ આકાર વાળી રચનાને રૂપ કહે છે. તરુણુ અવસ્થાને યૌવન કહે છે. ઉદારતા, માય, કામળતા આદિ ગુણુ ગણાય છે. दणवण विवरचोरिणी ओव्त्र अच्छराओ उत्तरकुरु माणसच्छराओ " નંદન વનમાં વિચરતી અપ્સરાએ જેવી તે ઉત્તરકુની ભૂમિમાં મનુષ્યરૂપિણી અપ્સરાઓ છે. “ ઊછરવેન્દ્રનિષ્નાત્રો ” અદ્ભુત સૌંદર્યાંવાળી હાવાને કારણે તે એ આશ્રયથી જોવા જેવી હાય છે, એટલે કે તેમને જોઈને મનુષ્યને અત્યંત આશ્ચય થાય છે કારણ કે તેમનું રૂપ એટલું બધુ અપૂર્વ હાય છે. કે તે રૂપ મનુષ્યામાં કાઇ પણ જગ્યાએ જોવા મળતું નથી. * તિ—િવૃદ્ધિआमाई परमाउ पालइत्ता ताओ वि अवितित्ता कामाणं उवणमंति मरणधम्म " તેમની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ પયની હાય છે. એટલા સમય સુધી તે દેવકુરુ નિવાસિની લલનાઓ કામભાગા ભાગળ્યા કરે છે, છતાં પણ તેમનાથી તેઓ તૃપ્તિ અનુભવિત નથી. આ પ્રમાણે કામનેાગથી અતૃપ્ત રહીને જ તે મૃત્યુ પામે છે. । સૂ ૧૩ ॥ (6 ,, શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૧૯૫
SR No.006438
Book TitleAgam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages411
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_prashnavyakaran
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy