________________
ચોથે અન્તર કા નિરૂપણ
આ રીતે અહીં સુધી સૂત્રકારે અબ્રહ્મા નામના ચોથા અધર્મદ્વારનું પાંચમું અન્તર્ધાર વર્ણવ્યું, હવે જેનું વર્ણન કરવાનું બાકી રાખ્યું હતું તે “યથા તમ્” નામના ત્રીજા અન્તર્ધારનું તથા ચ8 તાતિ” તે ચેથા અન્તર્કારનું પ્રરૂપણ કરે છે–“મgram સંપઢિા ૨” ઈત્યાદિ
ટીકાઈ–મેçravori Rવચિ ” જે જ મિથુનમાં અત્યંત આસક્ત રહે છે તેઓ “મોમા ” તે મૈથુનરૂપ કર્મના મોહથી ભરપૂર હોવાને કારણે અથવા વિવેક રહિત બની જવાને કારણે “વિત વિસરી -
હું ઘેરું ઇમે ફુગંતિ” શબ્દાદિ વિષયરૂપ વિષના પ્રચારક શસ્ત્રો વડે અંદરો અંદર લડીને એક બીજાને મારી નાખે છે. “ગવરે” કેટલાક લોકો “પારેહિં દૃતિ” પરસ્ત્રીઓ દ્વારા હણાય છે. અથવા પરસ્ત્રીને કારણે બીજા બળવાન પરસ્ત્રીગમન કરનારા પુરૂષ દ્વારા મૈથુન સેવનમાં આસક્ત પુરુષને મારી નાખવામાં આવે છે. “વિળિયા” પરસ્ત્રી લંપટ ગણાતા કેટલાક પુરુષે “ધના” પિતાના ધનનો નાશ અને “વિધ્વજ સં” આત્મીય જનોનો નાશ “Tariત્તિ ” નોતરે છે. તેને ભાવાર્થ એ છે કે પરસ્ત્રીગામી પુરુષની પાસેથી રાજપુરુષે તેમનું ધન જપ્ત કરે છે, અને તેને બાંધીને શિક્ષા કરવાને માટે કેદખાનામાં લઈ જાય છે. અથવા પરસ્ત્રીને રીઝ. વવા માટે પરસ્ત્રીગામી પુરુષ પોતાના પિતા આદિ દ્વારા ઉપાર્જિત ધન તે સ્ત્રીને આપી દે છે, અને તેના એ પરસ્ત્રીગમનના કૃત્યમાં જે કંઈ સંબંધીએ આડખીલી રૂપ થાય છે તેમને મારી નાખે છે. “ઘરકારો વિચા” જે લેકે પરસ્ત્રીગમન રૂપ કુકૃત્યથી વિરકત થઈ શક્તા નથી તે લેકે જ આ બધાં કુકૃત્ય કરે છે. તથા એ જ પ્રમાણે “મેહૂલઇ સંપજિલ્લા” મિથુન સંજ્ઞામાં આસક્ત, “મામરિયા” મૈથુન સંજ્ઞામાં વિહિત મનવાળા અજ્ઞાની “અરણથી જવા ૨ ાિ મિા ચ” અશ્વ, હાથી, ગાય, ભેંસ, મૃગ, આદિ પ્રાણીઓ પણ “gઉમે મતિ ? આપસમાં લડીને એક બીજાને મારી નાખે છે. એ જ રીતે “મધુવાળા ” મનુષ્ય, “વારા રવાનરે, “પસ્થી ચ” અને પક્ષીઓ પણ એક બીજાને વિરોધ કરે છે. “મિત્તાનિ વુિં અવંતિ સ” એ કર્મના સેવનથી મિત્રો પણ જલદી તેમના શત્રુ બની જાય છે. વળી પરસીમાં આસક્ત લેકે “સમય” પિતાના સિદ્ધાંતને,
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૧૯૬