________________
પૃથિવીકાય જીવોં કે હિંસા કે કારણ કા નિરૂપણ
હવે સૂત્રકાર તે કારણાને બતાવતા પ્રથમ પૃથિવીકાયની હિંસાનાં કારણેા આપે છે— તિળયોની - ઇત્યાદિ.
ટીકા-દક્ષિળ'' કૃષિ-ખેતીને નિમિત્તે
''
વોલિિન” પાકખરિણીપુષ્કરિણીને નિમિત્તે નિ” વાપી-વાવને નિમિત્તે વિ” વાવડીને નિમિત્તે “” કૂવ-કૂવાને નિમિત્તે “સ” સર-કૃત્રિમ જળાશયને નિમિત્તે “તહાન” તલાગ–તળાવને નિમિત્તે “વિ” ચિતિને નિમિત્ત Àચ'' ચૈત્યને નિમિત્તે વાચ” ખાતિકા ખાઈને નિમિત્તે આરામ” આરામ-બગીચાના નિમિત્તે “વિજ્ઞા” વિહારને નિમિત્તે “ઘૂમ” સ્તૂપને નિમિત્તે “વા” પ્રાકારકિલ્લાને નિમિત્તે “રા” દ્વારને નિમિત્ત “ોર” ગાપુરને નિમિત્તે “. “અટ્ઠાજીન’ અટ્ટાલિકાને નિમિત્તે “રચિ” ચરિકાને નિમિત્તે “સે” સેતુ-પુલને નિમિત્તે Ë” સક્રમને નિમિત્તે “સાવ” પ્રાસાદ–રાજમહેલને નિમિત્તે વિ’ વિકલ્પ-વિકલ્પને નિમિત્તે “મવળ” એટલે કે એક પ્રકારના રાજમહેલ માટે, “ઘર” ઘરને નિમિત્તે “સર” શરણ-સામાન્ય ગૃહને નિમિત્તે “ચ” લયન પતતિ પાષણ ઘરને નિમિત્ત “આગ” આપણ-દુકાનને નિમિત્તે “વેચક વેદિકા-ચાતરાને નિમિત્તે ટ્રેવલ” દેવકુલ-યક્ષાયતનને નિમિત્તે વિત્તસમા’ ચિત્રસભા-ચિત્રયુક્ત સભાને નિમિત્ત “ ,, पवा પ્રપા-પરખ નિમિત્ત આચચળ’’ આયતન યજ્ઞશાળાને નિમિત્ત “બાવસ” આવસથ-તાપસેાના અશ્રમેાને નિમિત્ત ‘‘મૂનિવર્” ભૂમિગૃહને નિમિત્તે ‘મવાળન્દ્ર” મડપને નિમિત્તે, તથા “માચળ મંટોવળળસ ચ વિવિસ ચ અડ્ડાણ પુષિ સિંતિ મંત્રુઢિયા” અનેક પ્રકારના ભાજન, ભાંડેાપ્રકરણને નિમિત્તે મંદ બુદ્ધિવાળા લાકે પૃથ્વીકાય જીવેાનીહિંસા કરે છે, ભાવા —પૃથ્વીકાયિક જીવા એક ઇન્દ્રિયવાળા હોય છે, એ એકેન્દ્રિય જીવની હિંસા કરવાનાં નિમિત્તો, પ્રયેાજને કયાં કયાં ાય છે, તે વિષે સૂત્ર
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૩૦