________________
??
તથા
तसथावरसुवारे ત્રસકાય, સ્થાવરકાય, સૂક્ષ્મકાય અને બાદરકાયામાં पज्जत्तमपज्जत्तसाहारणसरीरपत्तेयसरीरेसु य પર્યાપ્તક, અપર્યાપ્તક, સાધારણ શરીર, પ્રત્યેક શરીર આદ્ધિ પર્યાયામાં જન્મ મરણ અનુભવે છે. ત્યાંથી પણ નીકળીને તેઓ “ અંત્તુથ-પોચચ-ના-ચ-સચ સત્તેર્મ-સમુષ્ઠિયउब्भिज्जउवाइए य ,, અંડજ જીવેામાં-પક્ષી મત્સ્ય આદિમાં, પાતજ જીવામાં હાથી આદિમાં જરાયુજમાં મનુષ્ય આફ્રિકામાં રસજ જીવેામાં વિકૃત રસામાં ઉત્પન્ન થનાર કૃમિ આદિ જીવામાં, સંવેમિાં માં-પરસેવાથી ઉત્પન્ન થનાર જૂ, માંકડ આદિ જીવામાં, સ`સૂચ્છિમ જન્મવાળા દેડકા આદિ જીવામાં, ઉદ્ભિજળવામાં-પૃથ્વીને ભેદીને ઉત્પન્ન થનાર તીડ આદિ જીવેામાં, ઔપપાતિક દેવ અને નારકીઓમાં ઉત્પન્ન થાય છે. તથા તે जरामरणરોળકોળ ઝુકેતુ પત્તિવેિવમાણુકેતુ ” જરા, મરણુ, રોગ અને વિપુલ શેકમય નરક, તિ`ચ, દેવ અને મનુષ્ય ચેાનિમાં જન્મ પામે છે, તેમાંના જિગોત્રમાળોત્રમાર્` ' કેટલાક જીવા પછ્યાપમ પ્રમાણકાલ સુધી અને કેટલાક સાગરોપમ પ્રમાણ કાળ સુધી તે ચેાનિયામાં ભ્રમણ કર્યાં કરે છે. અને કેટલાક જીવા એવા પણ હાય છે કે જે “ મામોસસંનિત્રિવ્રુા’' મહામેાહને અધીન થઈને “ ગળાયિંળવાં ” અનાદિ અનંત “ ક઼ીમસ્તું ” ઉત્સર્પિણી અવસર્પિણી રૂપ દીમાગ યુક્ત રાઽ'તસંતાતાર ” દેવ, મનુષ્ય, નરક અને તિર્યંચ એ ચાર ગતિવાળા સંસાર કાંતારમાં અનંતકાળ સુધી “ અણુવિદ્કૃત્તિ ” પરિભ્રમણ કર્યા કરે છે. | સૂ. ૧૪ ॥
,,
66
""
66
CC
ܙܕ
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૧૯૯